જો કોઈ અરીસા વડે મળતા પ્રતિબિંબની મોટવણી $(-\frac{1}{3})$ હોય,તો તે અરીસો કયા પ્રકારનો હોય?

  • A
    સમતલ
  • B
    અંતર્ગોળ
  • C
    બહિર્ગોળ
  • D
    સમતલ અને અંતર્ગોળ

Explore More

Similar Questions

$1.5$ વક્રીભવનાંક ધરાવતા કાચના સ્લેબમાં પ્રકાશનો વેગ કેટલો હશે?

$(a)$ એક પાતળો અભિસારી લેન્સ નીચે મુજબની પ્રતિબિંબ બનાવે છે:
$(i)$ વાસ્તવિક અને વિવર્ધિત પ્રતિબિંબ.
$(ii)$ તેની સામે મૂકેલી વસ્તુનું આભાસી અને વિવર્ધિત પ્રતિબિંબ.
દરેક કિસ્સામાં વસ્તુનું સ્થાન જણાવો.
$(b)$ દરેક કિસ્સામાં પ્રતિબિંબ રચના દર્શાવતી નામનિર્દેશિત કિરણ આકૃતિઓ દોરો.
$(c)$ આ લેન્સને મુખ્ય અક્ષને સમાંતર બે અડધા ભાગમાં કાપવામાં આવે તો નીચેની બાબતો પર શું અસર થશે?
$(i)$ કેન્દ્રલંબાઈ,
$(ii)$ અડધા લેન્સ દ્વારા બનતા પ્રતિબિંબની તીવ્રતા.

જ્યારે કોઈ વસ્તુને અંતર્ગોળ અરીસાના મુખ્ય કેન્દ્ર $(F)$ અને વક્રતાકેન્દ્ર $(C)$ ની વચ્ચે મૂકવામાં આવે,ત્યારે કેવા પ્રકારનું પ્રતિબિંબ રચાય છે?

$4.5\, cm$ ની એક સોયને $15\, cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા બહિર્ગોળ અરીસાથી $12\, cm$ દૂર મૂકવામાં આવી છે. પ્રતિબિંબનું સ્થાન અને તેની મોટવણી શોધો.

બે સમાંતર અરીસાઓ દ્વારા કેટલા પ્રતિબિંબ રચાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo