જો બિંદુવત ઉદગમ અને પડદા વચ્ચેનું અંતર બમણું કરવામાં આવે,તો પડદા પર પ્રકાશની તીવ્રતા કેટલી થશે?

  • A
    ચાર ગણી
  • B
    બમણી
  • C
    અડધી
  • D
    ચોથા ભાગની

Explore More

Similar Questions

$I$ અને $4I$ તીવ્રતા ધરાવતા બે સુસંબદ્ધ એકવર્ણી પ્રકાશના કિરણોનું સંપાતીકરણ થાય છે. પરિણામી કિરણમાં મહત્તમ અને ન્યૂનતમ તીવ્રતા વચ્ચેનો તફાવત $x I$ છે. $x$ નું મૂલ્ય . . . . છે.

$I$ અને $9I$ તીવ્રતા ધરાવતા બે પ્રકાશના કિરણો વ્યતિકરણ અનુભવીને પડદા પર વ્યતિકરણ ભાત રચે છે. બિંદુ $P$ આગળ કળા તફાવત $\frac{\pi}{2}$ છે અને બિંદુ $Q$ આગળ $\pi$ છે. તો $P$ અને $Q$ આગળ પરિણામી તીવ્રતાનો તફાવત ....... $I$ થશે.

જો પ્રકાશની તરંગલંબાઈ $4000 \mathring A$ હોય,તો $1 \ mm$ લંબાઈમાં તરંગોની સંખ્યા કેટલી હશે?

$I$ અને $4I$ તીવ્રતા ધરાવતા પ્રકાશના બે કિરણપુંજોનું વ્યતિકરણ થઈને પડદા પર શલાકાઓ રચાય છે. કિરણપુંજો વચ્ચેનો કળા તફાવત $A$ બિંદુએ $\pi/2$ અને $B$ બિંદુએ $2\pi$ છે. તો $A$ અને $B$ બિંદુએ પરિણામી તીવ્રતાઓ શોધો.

વિનાશક વ્યતિકરણ (destructive interference) માટે પથ તફાવત નીચેનામાંથી કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo