$I$ અને $4I$ તીવ્રતા ધરાવતા પ્રકાશના બે કિરણપુંજોનું વ્યતિકરણ થઈને પડદા પર શલાકાઓ રચાય છે. કિરણપુંજો વચ્ચેનો કળા તફાવત $A$ બિંદુએ $\pi/2$ અને $B$ બિંદુએ $2\pi$ છે. તો $A$ અને $B$ બિંદુએ પરિણામી તીવ્રતાઓ શોધો.

  • A
    $5I, 9I$
  • B
    $I, 9I$
  • C
    $4I, 9I$
  • D
    $5I, 5I$

Explore More

Similar Questions

જો સમાન આવૃત્તિ ધરાવતા બે પ્રકાશના તરંગોની તીવ્રતાનો ગુણોત્તર $4:1$ હોય અને તેઓ વ્યતિકરણ અનુભવે,તો ભાતમાં મહત્તમ અને ન્યૂનતમ તીવ્રતાનો ગુણોત્તર કેટલો થશે?

$I$ અને $4I$ તીવ્રતા ધરાવતા બે સુસંબદ્ધ એકવર્ણી પ્રકાશના કિરણોનું સંપાતીકરણ થાય છે। પરિણામી કિરણમાં મહત્તમ અને ન્યૂનતમ શક્ય તીવ્રતા કેટલી હશે?

વ્યતિકરણની ઘટનામાં ઉર્જા.......

તરંગલંબાઈ $\lambda$ ધરાવતા બે સુસંબદ્ધ ઉદગમો સ્થાયી વ્યતિકરણ ભાત ઉત્પન્ન કરે છે. $10$ માં ક્રમના મહત્તમ માટે પથ તફાવત કેટલો હશે?

પ્રકાશનું વિવર્તન (Diffraction) અને વ્યતિકરણ (Interference) શું સૂચવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo