જો વર્તુળનો પરિઘ અને ક્ષેત્રફળ સંખ્યાત્મક રીતે સમાન હોય,તો તેનો વ્યાસ કેટલો થાય?

  • A
    $2$
  • B
    $4$
  • C
    $\pi / 2$
  • D
    $2 \pi$

Explore More

Similar Questions

જો બે ચોરસના ક્ષેત્રફળનો ગુણોત્તર $9: 1$ હોય,તો તેમની પરિમિતિનો ગુણોત્તર કેટલો થાય?

સમાંતરબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ $240 \, cm^{2}$ છે અને તેની ઊંચાઈ $12 \, cm$ છે. સમાંતરબાજુ ચતુષ્કોણનો પાયો ........ $cm$ છે.

એક વર્તુળાકાર બગીચાની આસપાસ એક વર્તુળાકાર રસ્તો રિપેર કરવાનો છે,જેનો ખર્ચ $Rs. 1$ પ્રતિ $sq. m$ ના દરે $Rs. 22176$ થાય છે. જો આંતરિક ત્રિજ્યા $112$ $m$ હોય,તો વર્તુળાકાર રસ્તાની પહોળાઈ $m$ માં શોધો.

એક લંબચોરસ ખેતરની લંબાઈ અને પહોળાઈનો ગુણોત્તર $5: 3$ છે. જો ખેતરમાં ખેતી કરવાનો ખર્ચ $25$ પૈસા પ્રતિ ચોરસ મીટર લેખે ₹ $6000$ થતો હોય,તો ખેતરના પરિમાણો શોધો.

Difficult
View Solution

$24 \ cm$ બાજુ ધરાવતા સમબાજુ ત્રિકોણમાં,તેની બાજુઓને સ્પર્શતું એક વર્તુળ અંતઃસ્થિત છે. ત્રિકોણના બાકી રહેલા ભાગનું ક્ષેત્રફળ ($cm^2$ માં) કેટલું હશે? $(\sqrt{3} = 1.732)$

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo