જો પૃથ્વીની ત્રિજ્યામાં $0.1 \%$ નો ઘટાડો થાય અને તેનું દળ સમાન રહે,તો પૃથ્વીની સપાટી પર રહેલા પદાર્થનું વજન .............$\%$ વધશે.

  • A
    $0.1 \%$
  • B
    $0.2 \%$
  • C
    $0.3 \%$
  • D
    સમાન રહેશે

Explore More

Similar Questions

જે ઊંડાઈએ ગુરુત્વપ્રવેગ $\frac{g}{n}$ થાય છે તે ઊંડાઈ શોધો [ $R$ = પૃથ્વીની ત્રિજ્યા,$g$ = ગુરુત્વપ્રવેગ,$n=$ પૂર્ણાંક].

એક પદાર્થનું પૃથ્વીની સપાટી પર વજન $72 \ N$ છે. પૃથ્વીની ત્રિજ્યા કરતાં અડધી ઊંચાઈએ તેના પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ કેટલું હશે ($N$ માં)?

$R$ ત્રિજ્યા અને $M$ દળ ધરાવતા એક સમાન ગોળાના કેન્દ્રથી $r_1$ અને $r_2$ અંતરે ગુરુત્વાકર્ષણ ક્ષેત્રના મૂલ્યો અનુક્રમે $F_1$ અને $F_2$ છે. તો:

જો પૃથ્વીની સપાટીથી $h$ ઊંચાઈએ $g$ ના મૂલ્યમાં થતો ફેરફાર,પૃથ્વીની સપાટીથી $x$ ઊંડાઈએ થતા ફેરફાર જેટલો જ હોય,તો (જ્યાં $x$ અને $h$ એ પૃથ્વીની ત્રિજ્યા $R_e$ કરતા ઘણા નાના છે):

જો કોઈ ગ્રહનું દળ અને ત્રિજ્યા પૃથ્વી કરતા બમણા હોય,તો આ ગ્રહ પર ગુરુત્વપ્રવેગ પૃથ્વીના ગુરુત્વપ્રવેગની સાપેક્ષમાં કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo