જો કેપેસિટરના બે છેડા વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત $15 \ V$ થી બદલીને $30 \ V$ કરવામાં આવે,તો થયેલ કાર્ય $W$ છે. જ્યારે વિદ્યુતસ્થિતિમાનનો તફાવત $30 \ V$ થી બદલીને $60 \ V$ કરવામાં આવે,ત્યારે થયેલ કાર્ય $.......W$ થશે.

  • A
    $1$
  • B
    $4$
  • C
    $3$
  • D
    $2$

Explore More

Similar Questions

જો $C$ કેપેસિટન્સ અને $Q$ વિદ્યુતભાર ધરાવતા કેપેસિટરની પ્લેટો વચ્ચેનું અંતર બમણું કરવામાં આવે,તો થતું કાર્ય કેટલું હશે?

કેપેસિટર પરનો વિદ્યુતભાર $q$ એ વોલ્ટેજ $V$ સાથે આકૃતિમાં દર્શાવ્યા મુજબ બદલાય છે. ત્રિકોણ $AOB$ નું ક્ષેત્રફળ કોના પ્રમાણમાં છે?

જો કેપેસિટર પરનો વિદ્યુતભાર $2 \ C$ જેટલો વધારવામાં આવે,તો તેમાં સંગ્રહિત ઉર્જા $44 \%$ જેટલી વધે છે. કેપેસિટર પરનો મૂળ વિદ્યુતભાર ( $C$ માં) કેટલો હશે?

એક કેપેસિટરની કેપેસીટન્સ $2\,\mu F$ છે અને તેને $50\,V$ ના વોલ્ટેજ સુધી ચાર્જ કરવામાં આવે છે. સંગ્રહિત ઉર્જા કેટલી હશે?

એક કેપેસિટર પાસે બે વર્તુળાકાર પ્લેટો છે,જેની ત્રિજ્યા $8\,cm$ અને તેમની વચ્ચેનું અંતર $1\,mm$ છે. જ્યારે આ પ્લેટોની વચ્ચે ડાઈઈલેક્ટ્રિક ચોસલું (ડાઈઈલેક્ટ્રિક અચળાંક $K = 6$) મૂકવામાં આવે છે,ત્યારે તેને $150\,V$ ના વિદ્યુતસ્થિતિમાન સાથે જોડતા તેમાં સંગ્રહિત ઉર્જાની ગણતરી કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo