જો દ્રાવણની મોલાલિટી $0.05 \ m$ હોય અને ઉત્કલનબિંદુમાં ઉન્નયન $0.16 \ K$ હોય,તો દ્રાવકનો મોલલ ઉન્નયન અચળાંક કેટલો થાય?

  • A
    $3.2 \ K \ kg \ mol^{-1}$
  • B
    $1.6 \ K \ kg \ mol^{-1}$
  • C
    $2.2 \ K \ kg \ mol^{-1}$
  • D
    $2.3 \ K \ kg \ mol^{-1}$

Explore More

Similar Questions

બેન્ઝીનનું ઉત્કલનબિંદુ $353.23 \, K$ છે. જ્યારે $1.80 \, g$ અબાષ્પશીલ દ્રાવ્યને $90 \, g$ બેન્ઝીનમાં ઓગાળવામાં આવે છે,ત્યારે ઉત્કલનબિંદુ વધીને $354.11 \, K$ થાય છે. દ્રાવ્યનું મોલર દળ $........ \, g \, mol^{-1}$ છે. $[\text{બેન્ઝીન માટે } K_b = 2.53 \, K \, kg \, mol^{-1}]$

જો દ્રાવણ $T_1$ તાપમાને અને દ્રાવક $T_2$ તાપમાને ઉકળતું હોય,તો ઉત્કલનબિંદુમાં ઉન્નયન (elevation) નીચેનામાંથી કયું છે?

જો $100 \ g$ પાણીમાં $0.35 \ g$ દ્રાવ્ય ધરાવતા દ્રાવણનું ઉત્કલનબિંદુ ઉન્નયન $0.01 \ K$ હોય,તો અબાષ્પશીલ દ્રાવ્યનું મોલર દળ ગણો $\left[K_{b}=0.50 \ K \ kg \ mol^{-1}\right]$

જ્યારે $3.00 \, g$ પદાર્થ $'X'$ ને $100 \, g$ $CCl_4$ માં ઓગાળવામાં આવે છે,ત્યારે તે ઉત્કલનબિંદુમાં $0.60 \, K$ નો વધારો કરે છે. પદાર્થ $'X'$ નું મોલર દળ $..... \, g \, mol^{-1}$ છે. (નજીકનો પૂર્ણાંક).
$[$ આપેલ છે: $CCl_4$ માટે $K_b = 5.0 \, K \, kg \, mol^{-1} ]$

$75 \ g$ પાણીમાં ઓગળેલ $1 \ g$ યુરિયાનું દ્રાવણ $760 \ torr$ દબાણે $100.114 \ ^oC$ તાપમાને ઉકળે છે. યુરિયાનું આણ્વીય દળ $60.1$ છે. પાણી માટે ઉત્કલન બિંદુ ઉન્નયન અચળાંક કેટલો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo