જો કોઈ પદાર્થનો અર્ધ-આયુષ્ય સમય $3.8\, days$ હોય અને તેનો પ્રારંભિક જથ્થો $10.38\, gm$ હોય,તો $19\, days$ પછી બાકી રહેલા પદાર્થનો જથ્થો ........$gm$ હશે.

  • A
    $0.151$
  • B
    $0.32$
  • C
    $1.51$
  • D
    $0.16$

Explore More

Similar Questions

એક રેડિયોએક્ટિવ તત્વમાં તેના સરેરાશ આયુષ્ય પછી બાકી રહેલા પ્રારંભિક જથ્થાનો અંશ કેટલો હોય છે?

એક પ્રયોગશાળામાં રહેલા રેડિયોએક્ટિવ પદાર્થનો અર્ધઆયુ $2 \text{ કલાક}$ છે. જ્યારે તેની એક્ટિવિટી તેના પ્રારંભિક મૂલ્યના $1/64$ ભાગની થાય ત્યારે તે પ્રયોગશાળાના ઉપયોગ માટે સુરક્ષિત ગણાય છે. તો કેટલા કલાક પછી પ્રયોગશાળા સુરક્ષિત થશે?

Difficult
View Solution

બે રેડિયોએક્ટિવ પદાર્થો $A$ અને $B$ પાસે શરૂઆતમાં સમાન સંખ્યામાં ન્યુક્લિયસ છે. જો $A$ અને $B$ ના અર્ધ-આયુષ્ય અનુક્રમે $1.5 \ days$ અને $4.5 \ days$ હોય,તો $9 \ days$ પછી $A$ અને $B$ માં બાકી રહેલા ન્યુક્લિયસની સંખ્યાનો ગુણોત્તર કેટલો હશે?

શુદ્ધ ${}^{66}Cu$ ના નમૂનાથી શરૂ કરીને, $15 \ minutes$ માં તેનો $7/8$ ભાગ $Zn$ માં ક્ષય પામે છે. તો તેનો અર્ધ-આયુષ્ય સમય ................ $minutes$ છે.

એક નમૂનાનો અર્ધ-આયુષ્ય સમય $15$ વર્ષ છે. નમૂનાના $96.875\%$ ક્ષય થવા માટે કેટલો સમય લાગશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo