જો ચાર વિદ્યુતભારો $+12 \text{ nC}, -20 \text{ nC}, +32 \text{ nC}$ અને $-15 \text{ nC}$ ને $\sqrt{2} \text{ m}$ બાજુવાળા ચોરસના ચાર શિરોબિંદુઓ પર મૂકવામાં આવે,તો આ ચાર વિદ્યુતભારોને કારણે ચોરસના કેન્દ્ર પરનું કુલ વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે ($\text{ V}$ માં)?

  • A
    $72$
  • B
    $81$
  • C
    $64$
  • D
    $36$

Explore More

Similar Questions

એક સાબુના પરપોટાની ત્રિજ્યા,જેનું સ્થિતિમાન $16\,V$ છે,તેને બમણી કરવામાં આવે છે. પરપોટાનું નવું સ્થિતિમાન .....$V$ થશે.

જો $r$ અને $R$ $(R > r)$ ત્રિજ્યા ધરાવતા સમકેન્દ્રીય પોલા ગોળાઓ પર $Q$ વિદ્યુતભાર એવી રીતે વહેંચાયેલો હોય કે જેથી તેમની પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા સમાન રહે,તો તેમના સામાન્ય કેન્દ્ર પર સ્થિતિમાન કેટલું હશે?

Difficult
View Solution

આકૃતિમાં દર્શાવ્યા મુજબ $X-Y$ અક્ષોના ઉગમબિંદુ $O$ પર એક વિદ્યુતભાર $+q$ મૂકવામાં આવ્યો છે. $A$ થી $B$ સુધી સીધી રેખા $AB$ પર વિદ્યુતભાર $Q$ ને લઈ જવા માટે કરવું પડતું કાર્ય કેટલું છે?

$10\,\mu C$ ના વીજભાર ધરાવતા ત્રણ કણોને $10\,cm$ બાજુવાળા સમબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ પર મૂકવામાં આવ્યા છે. આ તંત્રની સ્થિત-વિદ્યુત સ્થિતિઊર્જા .....$J$ છે. (આપેલ છે: $\frac{1}{4\pi\varepsilon_0} = 9 \times 10^9\,N\cdot m^2/C^2$)

$10 \,cm$ ની ત્રિજ્યા ધરાવતા ગોલીય કવચ પર $q$ જેટલો વિદ્યુતભાર છે. જો ગોલીય કવચના કેન્દ્રથી $5 \,cm$, $10 \,cm$ અને $15 \,cm$ અંતરે વિદ્યુતસ્થિતિમાન અનુક્રમે $V_{1}$, $V_{2}$ અને $V_{3}$ હોય, તો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo