જો કોઈ કારણસર આંતરડાના અધિચ્છદના પેરિએટલ કોષો આંશિક રીતે બિનકાર્યક્ષમ બની જાય,તો શું થવાની સંભાવના છે?

  • A
    સ્વાદુપિંડના ઉત્સેચકો અને ખાસ કરીને ટ્રિપ્સિન અને લાઈપેઝ અસરકારક રીતે કામ કરશે નહીં.
  • B
    જઠરનો $pH$ અચાનક ઘટી જશે.
  • C
    સ્ટીએપ્સિન વધુ અસરકારક બનશે.
  • D
    પ્રોટીનનું પેપ્સિન દ્વારા પ્રોટીઓઝ અને પેપ્ટોન્સમાં પૂરતું જળવિભાજન થશે નહીં.

Explore More

Similar Questions

સજીવોને અપવાદ સિવાય કઈ ક્ષમતાના આધારે નિર્જીવ વસ્તુઓથી અલગ તારવી શકાય છે?

ધાતુના નિષ્કર્ષણ દરમિયાન નીચેનામાંથી કયા ઓક્સાઈડનું વોટર ગેસ દ્વારા રિડક્શન કરીને ધાતુ મેળવવામાં આવે છે?

$M$ દળ ધરાવતો એક કણ સ્થિર સ્થિતિમાંથી ગતિની શરૂઆત કરે છે અને તે સમાન પ્રવેગ અનુભવે છે. જો $T$ સમયમાં પ્રાપ્ત કરેલ ઝડપ $V$ હોય,તો $T$ સમયમાં કણને આપવામાં આવેલ પાવર કેટલો હશે?

એક $NPN$ ટ્રાન્ઝિસ્ટર સર્કિટ આકૃતિમાં દર્શાવ્યા મુજબ ગોઠવેલી છે. તે શું છે?

સમાન લંબાઈ $L$ પરંતુ $r$ અને $2r$ ત્રિજ્યા ધરાવતા બે સ્ટીલના તારને એકબીજા સાથે છેડેથી જોડીને દીવાલ સાથે બાંધવામાં આવ્યા છે,જે આકૃતિમાં દર્શાવેલ છે. બળ $F$ આ સંયોજનને $10 \ mm$ જેટલું ખેંચે છે. મધ્યબિંદુ $A$ કેટલું સ્થાનાંતરિત થશે ($mm$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo