જો કોઈ કારણસર માનવ પ્રજનનતંત્રમાં શુક્રવાહિકાઓ બંધ થઈ જાય, તો પ્રજનન કોષો ……... માંથી વહન પામશે નહીં.

  • [AIPMT 2011]
  • A

    શુક્રપિંડમાંથી અધિવૃષણનલિકામાં

  • B

    અધિવૃષણ નલિકામાંથી શુક્રવાહિનીમાં

  • C

    અંડપિંડમાંથી ગર્ભાશયમાં

  • D

    યોનિમાર્ગમાંથી ગર્ભાશયમાં

Similar Questions

 શુક્રાશય રસમાં વધુ કોણ હોય છે ? 

શુક્રપિંડના જનન અધિચ્છદમાં જોવા મળતાં સહાયક કોષોને શું કહેવાય છે ?

વાસા એફરેન્શીયા (શુક્રવાહિકાઓ) એ ... માંથી ઉદ્ભવે છે.

  • [AIPMT 2010]

શુક્રકોષો ક્યાં નિર્માણ પામે ?

માણસના પ્રજનનતંત્ર અને ઉત્સર્જન તંત્રમાં સહિયારી છેડાની વાહિનીને શું કહે છે ?

  • [NEET 2014]