જો કોઈ કારણસર માનવ પ્રજનનતંત્રમાં શુક્રવાહિકાઓ બંધ થઈ જાય, તો પ્રજનન કોષો ……... માંથી વહન પામશે નહીં.

  • [AIPMT 2011]
  • A

    શુક્રપિંડમાંથી અધિવૃષણનલિકામાં

  • B

    અધિવૃષણ નલિકામાંથી શુક્રવાહિનીમાં

  • C

    અંડપિંડમાંથી ગર્ભાશયમાં

  • D

    યોનિમાર્ગમાંથી ગર્ભાશયમાં

Similar Questions

શિશ્નની રચના સમજાવો.

નર માનવમાં સેમીનલ પ્લાઝમા શેના સભર હોય છે?

  • [AIIMS 2009]

શુક્રાશય રસના બંધારણમાં શું હોય છે ?

નર સહાયક પ્રજનનગ્રંથિઓ વિશે નોંધ લખો.

પુરુષનું બાહ્ય જનનાંગ કયું છે ?