જો કોઈ કારણસર માનવ પ્રજનનતંત્રમાં શુક્રવાહિકાઓ બંધ થઈ જાય, તો પ્રજનન કોષો ……... માંથી વહન પામશે નહીં.

  • [AIPMT 2011]
  • A

    શુક્રપિંડમાંથી અધિવૃષણનલિકામાં

  • B

    અધિવૃષણ નલિકામાંથી શુક્રવાહિનીમાં

  • C

    અંડપિંડમાંથી ગર્ભાશયમાં

  • D

    યોનિમાર્ગમાંથી ગર્ભાશયમાં

Similar Questions

માણસના શરીરમાં જોવા મળતાં લેડીંગના કોષો ... ના સ્રોત છે.

  • [AIPMT 2012]

નર માનવમાં સેમીનલ પ્લાઝમા શેના સભર હોય છે?

  • [AIPMT 2010]

અસંગત પસંદ કરો.

સસ્તનમાં શુક્રપિંડનું ચોક્કસ સ્થાન ?

શુક્રોત્પાદક નલિકા......માં ખૂલે છે.