જો કોઈ કારણસર માનવ પ્રજનનતંત્રમાં શુક્રવાહિકાઓ બંધ થઈ જાય, તો પ્રજનન કોષો ……... માંથી વહન પામશે નહીં.
શુક્રપિંડમાંથી અધિવૃષણનલિકામાં
અધિવૃષણ નલિકામાંથી શુક્રવાહિનીમાં
અંડપિંડમાંથી ગર્ભાશયમાં
યોનિમાર્ગમાંથી ગર્ભાશયમાં
માણસના શરીરમાં જોવા મળતાં લેડીંગના કોષો ... ના સ્રોત છે.
નર માનવમાં સેમીનલ પ્લાઝમા શેના સભર હોય છે?
અસંગત પસંદ કરો.
સસ્તનમાં શુક્રપિંડનું ચોક્કસ સ્થાન ?
શુક્રોત્પાદક નલિકા......માં ખૂલે છે.