જો કોઈ કારણસર માનવ પ્રજનનતંત્રમાં શુક્રવાહિકાઓ બંધ થઈ જાય, તો પ્રજનન કોષો ……... માંથી વહન પામશે નહીં.
શુક્રપિંડમાંથી અધિવૃષણનલિકામાં
અધિવૃષણ નલિકામાંથી શુક્રવાહિનીમાં
અંડપિંડમાંથી ગર્ભાશયમાં
યોનિમાર્ગમાંથી ગર્ભાશયમાં
શિશ્નની રચના સમજાવો.
નર માનવમાં સેમીનલ પ્લાઝમા શેના સભર હોય છે?
શુક્રાશય રસના બંધારણમાં શું હોય છે ?
નર સહાયક પ્રજનનગ્રંથિઓ વિશે નોંધ લખો.
પુરુષનું બાહ્ય જનનાંગ કયું છે ?