જો કોઈ કારણસર માનવ પ્રજનનતંત્રમાં શુક્રવાહિકાઓ બંધ થઈ જાય, તો પ્રજનન કોષો ……... માંથી વહન પામશે નહીં.
શુક્રપિંડમાંથી અધિવૃષણનલિકામાં
અધિવૃષણ નલિકામાંથી શુક્રવાહિનીમાં
અંડપિંડમાંથી ગર્ભાશયમાં
યોનિમાર્ગમાંથી ગર્ભાશયમાં
શુક્રાશય રસમાં વધુ કોણ હોય છે ?
શુક્રપિંડના જનન અધિચ્છદમાં જોવા મળતાં સહાયક કોષોને શું કહેવાય છે ?
વાસા એફરેન્શીયા (શુક્રવાહિકાઓ) એ ... માંથી ઉદ્ભવે છે.
શુક્રકોષો ક્યાં નિર્માણ પામે ?
માણસના પ્રજનનતંત્ર અને ઉત્સર્જન તંત્રમાં સહિયારી છેડાની વાહિનીને શું કહે છે ?