જો એસિટિક એસિડને સોડિયમ એસિટેટ સાથે મિશ્ર કરવામાં આવે,તો ${H^{+}}$ આયન સાંદ્રતા શું થશે?

  • A
    વધશે
  • B
    ઘટશે
  • C
    અપરિવર્તિત રહેશે
  • D
    $pH$ ઘટશે

Explore More

Similar Questions

$25^\circ C$ તાપમાને $BaSO_4$ ના સંતૃપ્ત દ્રાવણની સાંદ્રતા $4 \times 10^{-5} \ M$ છે. આ તાપમાને $0.1 \ M \ Na_2SO_4$ માં $BaSO_4$ ની દ્રાવ્યતા કેટલી થશે?

નીચેનામાંથી શેમાં $AgCl$ ની દ્રાવ્યતા ન્યૂનતમ હશે?

જ્યારે $0.01 \ M \ HCl$ ને એસિટિક એસિડના જલીય દ્રાવમાં ઉમેરવામાં આવે છે,ત્યારે...

જો $S_1, S_2, S_3$ અને $S_4$ એ ચોક્કસ તાપમાને પાણીમાં,$0.01 \ M \ CaCl_2$ માં,$0.01 \ M \ NaCl$ માં અને $0.05 \ M \ AgNO_3$ માં $AgCl$ ની દ્રાવ્યતા હોય,તો દ્રાવ્યતાનો સાચો ક્રમ કયો છે?

Difficult
View Solution

જ્યારે ગુણદર્શક પૃથક્કરણ દરમિયાન $HCl$ ધરાવતા દ્રાવણમાં $H_2S$ વાયુ પસાર કરવામાં આવે છે,ત્યારે બીજા સમૂહના ધન આયનોના અવક્ષેપ મળે છે,પરંતુ ચોથા સમૂહના ધન આયનોના અવક્ષેપ મળતા નથી,કારણ કે:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo