જ્યારે ગુણદર્શક પૃથક્કરણ દરમિયાન $HCl$ ધરાવતા દ્રાવણમાં $H_2S$ વાયુ પસાર કરવામાં આવે છે,ત્યારે બીજા સમૂહના ધન આયનોના અવક્ષેપ મળે છે,પરંતુ ચોથા સમૂહના ધન આયનોના અવક્ષેપ મળતા નથી,કારણ કે:

  • A
    બીજા સમૂહના સલ્ફાઈડનો દ્રાવ્યતા ગુણાકાર ચોથા સમૂહના સલ્ફાઈડ કરતા ઓછો હોય છે.
  • B
    $Cl^-$ આયનોની સામાન્ય આયન અસર $S^{2-}$ આયનોની સાંદ્રતા ઘટાડે છે.
  • C
    $H^+$ આયનોની સામાન્ય આયન અસર $S^{2-}$ આયનોની સાંદ્રતા ઘટાડે છે.
  • D
    ચોથા સમૂહના સલ્ફાઈડનો દ્રાવ્યતા ગુણાકાર બીજા સમૂહના સલ્ફાઈડ કરતા વધારે હોય છે.

Explore More

Similar Questions

વ્યાપારી મીઠાને શેમાંથી પસાર કરીને શુદ્ધ કરવામાં આવે છે?

$NaCl$ ના સંતૃપ્ત દ્રાવણમાંથી $HCl$ વાયુ પસાર કરવામાં આવે ત્યારે શુદ્ધ $NaCl$ શા માટે અવક્ષેપિત થાય છે?

Difficult
View Solution

$0.05 \ M$ એસિટિક એસિડનું આયનીકરણ અંશ ગણો જો તેનું $p K_{ a }$ મૂલ્ય $4.74$ હોય. જ્યારે તેના દ્રાવણમાં $(a)$ $0.01 \ M$ $HCl$ અને $(b)$ $0.1 \ M$ $HCl$ હોય ત્યારે વિયોજન અંશ પર શું અસર થાય છે?

Difficult
View Solution

$NaCl$ અને $AgNO_3$ વચ્ચેની પ્રક્રિયાને કોના દ્વારા અટકાવી શકાય છે?

$AgCl$ ની દ્રાવ્યતા શેમાં ન્યૂનતમ હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo