જો કોઈ નિવસનતંત્રમાં શિકારી તેના શિકારનું અતિશય શોષણ કરે,તો તેના પરિણામો શું હોઈ શકે?

  • A
    શિકાર લુપ્ત થઈ શકે છે.
  • B
    શિકારી લુપ્ત થઈ શકે છે.
  • C
    $(a)$ અને $(b)$ બંને.
  • D
    શિકાર અને શિકારી પર કોઈ અસર થતી નથી.

Explore More

Similar Questions

નીચેનામાંથી ખોટું વિધાન પસંદ કરો.

નીચેનામાંથી કોને પરોપજીવી તરીકે યોગ્ય રીતે વર્ગીકૃત કરવામાં આવ્યું છે?

$A$ : અંજીર (Fig) ની પ્રજાતિઓ અને ભમરી (wasp) વચ્ચે ગાઢ એક-એક સંબંધ હોય છે.
$R$ : આવૃત બીજધારી વનસ્પતિઓ અને કીટકો વનસ્પતિ-પરાગવાહક આંતરક્રિયા કરવા માટે સહ-ઉદવિકાસ પામ્યા છે.

કૉલમ જોડો:
કૉલમ-$I$ કૉલમ-$II$
$(a)$ છદ્માવરણ (Camouflage) $(i)$ ડેન્ડ્રોબેટિસ પ્યુમિલિયો
$(b)$ બેટસિયન મિમિક્રી $(ii)$ હોર્સ-શૂ બેટ
$(c)$ ચેતવણીરૂપ મિમિક્રી $(iii)$ મોનાર્ક પતંગિયું
$(d)$ ઇકોલોકેશન (પ્રતિધ્વનિ સ્થાન નિર્ધારણ) $(iv)$ પ્રેઈંગ મેન્ટિસ

ગેલોપેગસ ટાપુઓ પર એબિંગ્ટન કાચબાની જાતિ લુપ્ત થવા પાછળનું યોગ્ય કારણ કયું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo