જો $'+'$ નિશાની લાભદાયી પ્રતિક્રિયા માટે, $'-'$ નિશાની નુકસાનકારક પ્રતિક્રિયા માટે અને $'0'$ નિશાની તટસ્થ પ્રતિક્રિયા માટે હોય તો વસ્તીની પ્રતિક્રિયાઓ જો $'+'$ અને $'-'$ દર્શાવેલ હોય

  • [NEET 2016]
  • A

    પરસ્પરતા

  • B

    પ્રતિજીવન

  • C

    સહભોજીત

  • D

    પરોપજીવન

Similar Questions

$a.$ બિન આવશ્યક સંવેદી અંગોને ગુમાવવા

$b.$ સંલગ્ન અંગોની હાજરી

$c.$ યુષકોની હાજરી

$d.$ વધુ પ્રજનન ક્ષમતા

$e.$ સુવિશ્ચિત પાચનતંત્ર

નીચેનામાંથી કયા આંતરસંબંધોમાં બંને સજીવોને પ્રતિકૂળ અસર થાય છે?

  • [NEET 2015]

ઓર્કિડ અને આંબા વચ્ચેની આંતરક્રિયા......દર્શાવે છે ?

કોલમ $- I$ અને કોલમ $- II.$ ને યોગ્યરીતે જોડો.

Column $- I$ Column $- II$
(a) મૃતોપજીવી (i) વનસ્પતિ મૂળ અને ફૂગ વચ્ચે સહજીવી સંબંધ  
(b) પરોપજીવી (ii) મૃત કાર્બનિક દ્રવ્યોનું વિઘટન
(c) લાઈકેન (iii) જીવંત વનસ્પતિઓ અને પ્રાણીઓ પર જીવંત સંબંધ

(d) મૂળકવકજાળ

   (માયકોરાયઝા)

(iv) લીલ અને ફૂગ વચ્ચે સહજીવી સંબંધ

નીચેના માંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

$(a)\quad (b)\quad  (c)\quad  (d)$

  • [NEET 2019]

પરોપજીવીઓ કયાં કારણથી પરોપજીવન દર્શાવે છે ?