જો $'+'$ નિશાની લાભદાયી પ્રતિક્રિયા માટે, $'-'$ નિશાની નુકસાનકારક પ્રતિક્રિયા માટે અને $'0'$ નિશાની તટસ્થ પ્રતિક્રિયા માટે હોય તો વસ્તીની પ્રતિક્રિયાઓ જો $'+'$ અને $'-'$ દર્શાવેલ હોય
પરસ્પરતા
પ્રતિજીવન
સહભોજીત
પરોપજીવન
$a.$ બિન આવશ્યક સંવેદી અંગોને ગુમાવવા
$b.$ સંલગ્ન અંગોની હાજરી
$c.$ યુષકોની હાજરી
$d.$ વધુ પ્રજનન ક્ષમતા
$e.$ સુવિશ્ચિત પાચનતંત્ર
નીચેનામાંથી કયા આંતરસંબંધોમાં બંને સજીવોને પ્રતિકૂળ અસર થાય છે?
ઓર્કિડ અને આંબા વચ્ચેની આંતરક્રિયા......દર્શાવે છે ?
કોલમ $- I$ અને કોલમ $- II.$ ને યોગ્યરીતે જોડો.
Column $- I$ | Column $- II$ |
(a) મૃતોપજીવી | (i) વનસ્પતિ મૂળ અને ફૂગ વચ્ચે સહજીવી સંબંધ |
(b) પરોપજીવી | (ii) મૃત કાર્બનિક દ્રવ્યોનું વિઘટન |
(c) લાઈકેન | (iii) જીવંત વનસ્પતિઓ અને પ્રાણીઓ પર જીવંત સંબંધ |
(d) મૂળકવકજાળ (માયકોરાયઝા) |
(iv) લીલ અને ફૂગ વચ્ચે સહજીવી સંબંધ |
નીચેના માંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
$(a)\quad (b)\quad (c)\quad (d)$
પરોપજીવીઓ કયાં કારણથી પરોપજીવન દર્શાવે છે ?