પરોપજીવીઓ કયાં કારણથી પરોપજીવન દર્શાવે છે ?

  • A

    આહારની પૂર્તી

  • B

    વસવાટની પૂર્તી

  • C

    જીવનચક પૂર્ણ કરવા

  • D

    આપેલા તમામ

Similar Questions

 પરોપજીવન વિવિધ ઉદાહરણો દ્વારા સમજાવો. 

નીચેનામાંથી એવા આંતરસંબંધને અલગ તારવો જે લાભદાયક છે ?

પાઈસેસ્ટર ........ છે.

એક બંધ આંતરજુવાળિય ક્ષેત્રમાંથી બધી તારામાછલીઓ દૂર કરવામાં આવે તો $....P.....$ના કારણે એક વર્ષમાં જ અપૃષ્ડવંશીઓની $.....Q.....$ કરતાં પણ વધારે જાતિઓ વિલુપ્ત થઈ ગઈ.

જો $'+'$ નિશાની લાભદાયી પ્રતિક્રિયા માટે, $'-'$ નિશાની નુકસાનકારક પ્રતિક્રિયા માટે અને $'0'$ નિશાની તટસ્થ પ્રતિક્રિયા માટે હોય તો વસ્તીની પ્રતિક્રિયાઓ જો $'+'$ અને $'-'$ દર્શાવેલ હોય