પરોપજીવીઓ કયાં કારણથી પરોપજીવન દર્શાવે છે ?
આહારની પૂર્તી
વસવાટની પૂર્તી
જીવનચક પૂર્ણ કરવા
આપેલા તમામ
પરોપજીવન વિવિધ ઉદાહરણો દ્વારા સમજાવો.
નીચેનામાંથી એવા આંતરસંબંધને અલગ તારવો જે લાભદાયક છે ?
પાઈસેસ્ટર ........ છે.
એક બંધ આંતરજુવાળિય ક્ષેત્રમાંથી બધી તારામાછલીઓ દૂર કરવામાં આવે તો $....P.....$ના કારણે એક વર્ષમાં જ અપૃષ્ડવંશીઓની $.....Q.....$ કરતાં પણ વધારે જાતિઓ વિલુપ્ત થઈ ગઈ.
જો $'+'$ નિશાની લાભદાયી પ્રતિક્રિયા માટે, $'-'$ નિશાની નુકસાનકારક પ્રતિક્રિયા માટે અને $'0'$ નિશાની તટસ્થ પ્રતિક્રિયા માટે હોય તો વસ્તીની પ્રતિક્રિયાઓ જો $'+'$ અને $'-'$ દર્શાવેલ હોય