જો $1.67 \ bar$ નું આંશિક દબાણ ધરાવતો $CO_2$ વાયુ $298 \ K$ તાપમાને $1 \ L$ પાણીમાંથી પસાર કરવામાં આવે,તો પાણીમાં ઓગળેલા $CO_2$ નું પ્રમાણ $g \ L^{-1}$ માં આશરે કેટલું હશે? ($298 \ K$ તાપમાને $CO_2$ માટે હેન્રીનો અચળાંક $1.67 \ kbar$ છે.)

  • A
    $24.42$
  • B
    $12.21$
  • C
    $2.44$
  • D
    $1.22$

Explore More

Similar Questions

જેમ તાપમાન વધે છે,તેમ $K_H$ નું મૂલ્ય વધે છે,તેથી વાયુરૂપ દ્રાવ્યની દ્રાવ્યતાનું મૂલ્ય $ . . . . . . $ થશે.

અચળ તાપમાને પ્રવાહીમાં વાયુની દ્રાવ્યતા અને બાહ્ય દબાણ વચ્ચેનો સંબંધ કયા નિયમ દ્વારા દર્શાવવામાં આવે છે?

નીચેનામાંથી કયું દ્રાવણનું ઉદાહરણ છે જેમાં દ્રાવ્ય વાયુ છે અને દ્રાવક ઘન છે?

જો $293 \ K$ તાપમાને $N_2$ વાયુને પાણીમાંથી પસાર કરવામાં આવે,તો $1 \ litre$ પાણીમાં $N_2$ વાયુના કેટલા મોલ ઓગળશે? ધારો કે $N_2$ નું આંશિક દબાણ $0.987 \ bar$ છે. [આપેલ છે: $293 \ K$ તાપમાને $N_2$ માટે $K_{H} = 76.48 \ kbar$]

નીચેનામાંથી કયા ક્ષારની દ્રાવ્યતા તાપમાનમાં વધારા સાથે નોંધપાત્ર રીતે વધે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo