જો $M_{O}$ એ ઓક્સિજનના આઈસોટોપ ${ }_{8}^{17}O$ નું દળ હોય, $M_{p}$ અને $M_{n}$ અનુક્રમે પ્રોટોન અને ન્યુટ્રોનનું દળ હોય, તો આ આઈસોટોપની ન્યુક્લિયર બંધન ઉર્જા કેટલી થાય?

  • A
    $(M_{O}-8 M_{p}) c^{2}$
  • B
    $(M_{O}-8 M_{p}-9 M_{n}) c^{2}$
  • C
    $M_{O} c^{2}$
  • D
    $(M_{O}-17 M_{n}) c^{2}$

Explore More

Similar Questions

$1\, kg$ દળનું સંપૂર્ણપણે ઊર્જામાં રૂપાંતર થવાને કારણે મુક્ત થતી ઊર્જા $MeV$ માં કેટલી હશે? $(c = 3 \times 10^8\, m/s)$:

નીચેના પ્રશ્નોના જવાબ આપો:
$(a)$ શું ન્યુક્લિયર પ્રતિક્રિયાઓના સમીકરણો રાસાયણિક સમીકરણ (દા.ત.,$2H_2 + O_2 \rightarrow 2H_2O$) ની જેમ 'સંતુલિત' હોય છે? જો ન હોય,તો તે કઈ રીતે બંને બાજુ સંતુલિત હોય છે?
$(b)$ જો દરેક ન્યુક્લિયર પ્રતિક્રિયામાં પ્રોટોનની સંખ્યા અને ન્યુટ્રોનની સંખ્યા બંનેનું સંરક્ષણ થતું હોય,તો ન્યુક્લિયર પ્રતિક્રિયામાં દળનું ઉર્જામાં (અથવા તેનાથી ઉલટું) રૂપાંતર કેવી રીતે થાય છે?
$(c)$ એક સામાન્ય માન્યતા છે કે દળ-ઉર્જા આંતરરૂપાંતર માત્ર ન્યુક્લિયર પ્રતિક્રિયાઓમાં જ થાય છે અને રાસાયણિક પ્રતિક્રિયાઓમાં ક્યારેય નહીં. આ સૈદ્ધાંતિક રીતે ખોટું છે. સમજાવો.

જો $Z_1 = N_2$ અને $Z_2 = N_1$ હોય,તો ન્યુક્લાઇડ $1$ ને ન્યુક્લાઇડ $2$ નો મિરર આઇસોબાર કહેવામાં આવે છે. $(a)$ $_{11}^{23}Na$ નો મિરર આઇસોબાર કયો ન્યુક્લાઇડ છે? $(b)$ બે મિરર આઇસોબારમાંથી કયા ન્યુક્લાઇડની બંધન ઉર્જા વધારે છે અને શા માટે?

જ્યારે $1$ પ્રોટોનના દળને સમતુલ્ય દળનું સંપૂર્ણપણે ઊર્જામાં રૂપાંતરણ થાય ત્યારે પેદા થતી ઊર્જા $MeV$ માં કેટલી હશે?

${O^{16}}$ અને ${O^{17}}$ માટે ન્યુક્લિઓન દીઠ બંધનઊર્જા અનુક્રમે $7.97 \, MeV$ અને $7.75 \, MeV$ છે. ${O^{17}}$ માંથી એક ન્યુટ્રોનને મુક્ત કરવા માટે કેટલી ઊર્જા ($MeV$ માં) જરૂરી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo