જો $r$ એ સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર દર્શાવતું હોય,તો સૂર્યની આસપાસ પૃથ્વીનું કોણીય વેગમાન કોના પ્રમાણમાં હોય છે?

  • A
    $r^{3/2}$
  • B
    $r$
  • C
    $\sqrt{r}$
  • D
    $r^2$

Explore More

Similar Questions

પૃથ્વીના બે ઉપગ્રહો $A$ અને $B$ ની વર્તુળાકાર કક્ષાઓની ત્રિજ્યા અનુક્રમે $4R$ અને $R$ છે. જો ઉપગ્રહ $A$ ની ઝડપ $3V$ હોય,તો ઉપગ્રહ $B$ ની ઝડપ ...... $V$ થશે.

ચંદ્ર પર પૃથ્વીના કેન્દ્ર તરફ ગુરુત્વાકર્ષણબળ લાગે છે,તેમ છતાં ચંદ્ર પૃથ્વી પર કેમ પડતો નથી?

Difficult
View Solution

એક ઉપગ્રહ $S$ એ આકૃતિમાં દર્શાવ્યા મુજબ ગ્રહ $P$ ની આસપાસ લંબગોળ કક્ષામાં ફરે છે. બિંદુ $a$ પર ઉપગ્રહની ઝડપ અને બિંદુ $b$ પરની ઝડપનો ગુણોત્તર કેટલો છે?

Difficult
View Solution

પૃથ્વી સૂર્યની આસપાસ લંબગોળ કક્ષામાં ગતિ કરી રહી છે,જે આકૃતિમાં દર્શાવેલ છે. $OB$ અને $OA$ નો ગુણોત્તર $R$ છે. તો $A$ અને $B$ આગળ પૃથ્વીના વેગનો ગુણોત્તર કેટલો થાય?

એક ઉપગ્રહ પૃથ્વીની આસપાસ $r$ ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરી રહ્યો છે. નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo