જો $a$ અને $c$ એ પરવલયની નાભિસ્થ જીવાના રેખાખંડો હોય અને $b$ એ અર્ધ-નાભિલંબ હોય,તો:

  • A
    $a, b, c$ એ $A.P.$ માં છે.
  • B
    $a, b, c$ એ $G.P.$ માં છે.
  • C
    $a, b, c$ એ $H.P.$ માં છે.
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

પરવલય $y^2=8x$ ને સ્પર્શકનું સમીકરણ,જે રેખા $4x-y+3=0$ ને સમાંતર હોય,તે શોધો.

$x^{2}=6y$ માટે પરવલયનું નાભિ,અક્ષ,નિયામિકાનું સમીકરણ અને નાભિલંબની લંબાઈ શોધો.

પરવલય $y^2 = 4x$ ને બિંદુ $(1, 2)$ આગળ સ્પર્શતા સ્પર્શકનું સમીકરણ શું છે?

શંકુ $25[(x-2)^2+(y-3)^2]=(3x-4y+7)^2$ ના નાભિલંબની લંબાઈ કેટલી છે?

ધારો કે $A$ અને $B$ એ રેખા $y+5=0$ અને રેખા $x+y+4=0$ ની સાપેક્ષે પરવલય $y^2=4x$ ના પ્રતિબિંબના છેદબિંદુઓ છે. જો $d$ એ $A$ અને $B$ વચ્ચેનું અંતર દર્શાવે છે,અને $a$ એ $\triangle SAB$ નું ક્ષેત્રફળ દર્શાવે છે,જ્યાં $S$ એ પરવલય $y^2=4x$ નું નાભિ છે,તો $(a+d)$ ની કિંમત શોધો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo