સંવૃત પુષ્પોમાં સ્વફલન સમજાવો.
આ પુષ્પો ક્યારેય ખીલતાં નથી. આવાં પુષ્પોમાં પરાગાશય અને પરાગાસન એકબીજાની ખૂબ જ નજીક હોય છે. જયારે પુષ્મકલિકામાં પરાગાશયનું સ્ફોટન થાય ત્યારે પરાગરજ પરાગનયન માટે પરાગાસનના સંપર્કમાં આવે છે. આમ, સંવત પુષ્પોમાં સ્પષ્ટપણે સ્વલન જોવા મળે છે. કારણ કે પરપરાગરજની પરાગાસન પર સ્થાપિત થવાની કોઈ તક હોતી નથી. સંવૃત પુષ્પોમાં પરાગનયનની ગેરહાજરીમાં પણ બીજસર્જન થાય છે.
ક્લેઈસ્ટોગેમીનો ફાયદો શું છે?
આકૃતિ માટે સારું વાકય શોધો :
.......... વનસ્પતિઓમાં પરાગરજ લાંબી અને પટ્ટીમય હોય છે.
વનસ્પતિમાં મોટાભાગે પરાગનયન કોના દ્વારા થાય છે?
પાણી દ્વારા પરાગનયન પામતા પુષ્પોના ઉદાહરણો ક્યાં છે.