શ્વેતકણો (leucocytes) માટે ખોટું વિધાન ઓળખો.

  • A
    તેઓ $Hb$ ના અભાવને કારણે રંગહીન હોય છે.
  • B
    તેઓ રુધિરમાં સરેરાશ $5000-8000 \, mm^{-3}$ હોય છે.
  • C
    તેઓ કોષકેન્દ્રયુક્ત હોય છે અને સંખ્યામાં પ્રમાણમાં ઓછા હોય છે.
  • D
    શ્વેતકણો સામાન્ય રીતે અલ્પજીવી હોય છે.

Explore More

Similar Questions

નીચેના પૈકી કયા સસ્તન કોષો ગ્લુકોઝનું કાર્બન ડાયોક્સાઈડમાં જારક રીતે ચયાપચય કરવા માટે સક્ષમ નથી?

$A$ રુધિરજૂથ ધરાવતી વ્યક્તિને કયા રુધિરજૂથનું રુધિર સુરક્ષિત રીતે આપી શકાય છે?

નીચેનામાંથી ક્યા વિધાનો સાચાં છે?

$A$. બેઝોફિલ્સ એ કુલ $WBC$માંના વિપુલ પ્રમાણમાં આવેલા કોષો છે.

$B$. બેઝોફિલ્સ હીસ્ટામાઈન, સેરોટોનીન અને હિપેરીનનો સ્ત્રાવ કરે છે.

$C$. બેઝોફિલ્સ એ સોજો (દાહ)ના પ્રતિચારમાં સામેલ છે.

$D$. બેઝોફિલ્સ કીડની આકારનું કોષકેન્દ્ર ધરાવે છે.

$E$. બેઝોફિલ્સ એ અકણિકામમય કોષ છે.

નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:

આકૃતિમાં માનવ રક્તકણ દર્શાવેલ છે. તેને ઓળખો અને તેના લક્ષણો જણાવો.

રૂધિરમાં રહેલા રોગપ્રતિકારક પ્રોટીનનું નામ આપો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo