નીચેનામાંથી ક્યા વિધાનો સાચાં છે?

$A$. બેઝોફિલ્સ એ કુલ $WBC$માંના વિપુલ પ્રમાણમાં આવેલા કોષો છે.

$B$. બેઝોફિલ્સ હીસ્ટામાઈન, સેરોટોનીન અને હિપેરીનનો સ્ત્રાવ કરે છે.

$C$. બેઝોફિલ્સ એ સોજો (દાહ)ના પ્રતિચારમાં સામેલ છે.

$D$. બેઝોફિલ્સ કીડની આકારનું કોષકેન્દ્ર ધરાવે છે.

$E$. બેઝોફિલ્સ એ અકણિકામમય કોષ છે.

નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:

  • A

    ફક્ત $A$ અને $B$

  • B

    ફક્ત $D$ અને $E$

  • C

    ફક્ત $C$ અને $E$

  • D

    ફક્ત $B$ અને $C$

Explore More

Similar Questions

વિધાન: $RBC$ ઉત્પાદનનું નિયમન $FSH$ દ્વારા કરવામાં આવે છે.
કારણ: એરિથ્રોપોએટિન અંતઃસ્ત્રાવ લાલ અસ્થિમજ્જામાં પરિભ્રમણ કરે છે જ્યાં તે સ્ટેમ સેલના સમભાજન (mitosis) માં વધારો કરે છે અને $RBC$ ના વિકાસને ઝડપી બનાવે છે.

રુધિર શેનું બનેલું છે?

$Rh$ અસંગતતાનું ઉદાહરણ કયું છે?

$AB$ પોઝિટિવ રુધિરજૂથમાં $RBC$ ની સપાટી પર કેટલા એન્ટિજન હાજર હોય છે?

નીચેનામાંથી કયા કોષો સોજા (inflammation) અને હેપરિનના મુક્તિ સાથે સંબંધિત છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo