વ્યાપારી ધોરણે માનવ ઇન્સ્યુલિનનું નિર્માણ કરનાર જનીન પરિવર્તિત જાતિ
રાઇઝોબિયમ
સેકરો માયસીસ
ઈશ્વરીસિયા
માઈકોબેક્ટરિયમ
જનીન થેરાપીનો સૌપ્રથમ ઉપયોગ $1990$માં ચાર વર્ષની છોકરીમાં ......... ની ઊણપ દૂર કરવા માટે કરવામાં આવ્યો હતો.
કેલસ અને સસ્પેન્શન સંવર્ધન શા માટે પ્રયોજવામાં આવે છે ?
$CryIAC$ અને $CryIIAb$ કયા કિટકોના નિયંત્રણ સાથે સંકળાયેલા છે ?
$P$ - વિધાન : ઑર્કિડ જેવી કેટલીક વનસ્પતિઓનાં બીજમાં સંચિત ખોરાક હોતો નથી.
$Q $ - વિધાન : તેના બીજમાં રહેલા ભ્રૂણને બહાર કાઢી સંવર્ધન-માધ્યમમાં ઉછેરવામાં આવે છે.
પેશી સંવર્ધન માધ્યમમાં પરાગરજમાંથી ભ્રૂણ બનવાનું કારણ શું છે?