મનુષ્યોમાં $DNA$ પ્રોબ્સનો ઉપયોગ શેના માટે થાય છે?

  • A
    રોગનું નિદાન
  • B
    રોગ નિયંત્રણ
  • C
    રોગ પ્રતિકારક શક્તિ
  • D
    રોગ સહિષ્ણુતા

Explore More

Similar Questions

ઇચ્છિત જનીનોને ટ્રાન્સજેનિક પ્રાણીઓમાં દાખલ કરવામાં આવ્યા છે જેથી આ જનીનો દ્વારા સંકેતિત ઉપયોગી જૈવિક ઉત્પાદનોનું મોટા પાયે ઉત્પાદન મેળવી શકાય. આ અભિગમને સામાન્ય રીતે શું કહેવામાં આવે છે?

જનીનિક ખામી એડીનોસાઇન ડીએમીનેઝ $(ADA)$ ની ઊણપ કાયમી રીતે ..... દ્વારા મટાડી શકાય છે.

Difficult
View Solution

મનુષ્યના ઈન્સ્યુલીનના રાસાયણિક બંધારણનો અભ્યાસ ......... દ્વારા કરવામાં આવ્યો હતો.

પુખ્ત ઈન્સ્યુલિનમાં શું ગેરહાજર હોય છે?

Adenosine Deaminase $(ADA)$ ની ઉણપ વિશે નીચેનામાંથી કયું/કયા વિધાન સાચું/સાચા છે?
$I$. Adenosine deaminase ઉત્સેચકની ગેરહાજરીમાં,પ્યુરિન ચયાપચય ખોરવાય છે અને $T$-લિમ્ફોસાઇટ્સ કાર્ય કરવામાં નિષ્ફળ જાય છે.
$II$. $ADA$ ની ઉણપ $ADA$ માટેના જનીનના ડિલીશન (લોપ) ને કારણે થાય છે.
$III$. કેટલાક કિસ્સાઓમાં,તેને અસ્થિમજ્જા પ્રત્યારોપણ અને ઉત્સેચક રિપ્લેસમેન્ટ થેરાપી દ્વારા સાજા કરી શકાય છે. પરંતુ બંને અભિગમોમાં,દર્દીઓ સંપૂર્ણપણે સાજા થતા નથી.
$IV$. કાયમી ઈલાજ માટે,પ્રારંભિક ગર્ભ અવસ્થામાં $ADA$ ઉત્પન્ન કરતા અસ્થિમજ્જા કોષોમાંથી અલગ કરાયેલા જનીનો એક સંભવિત ઈલાજ હોઈ શકે છે.
ઉપરોક્તમાંથી કયા વિધાનો સાચા છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo