ઔધ્યોગિક રીતે કઈ પારજનીનીક પ્રજાતિમાંથી માનવ ઇસ્યુલિન ઉત્પન્ન કરવામાં આવે છે?

  • A

    સાચોમાયસીસ 

  • B

    $E.coli$

  • C

    માયકોબેક્ટરીયમ 

  • D

    એગોરોબેક્ટરીયમ 

Similar Questions

........ દરમિયાન વૈજ્ઞાનિકોને જાણવા મળ્યું કે નિવેશ્યમાંથી એક સંપૂર્ણ છોડ વિકસાવી શકાય છે.

વનસ્પતિ પેશીસંવર્ધન એટલે ...

$P$ - વિધાન : ઑર્કિડ જેવી કેટલીક વનસ્પતિઓનાં બીજમાં સંચિત ખોરાક હોતો નથી.

$Q $ - વિધાન : તેના બીજમાં રહેલા ભ્રૂણને બહાર કાઢી સંવર્ધન-માધ્યમમાં ઉછેરવામાં આવે છે.

$S$ - વિધાન : ઑર્કિડના બીજમાં રહેલા ભ્રૂણને બહાર કાઢી સંવર્ધન માધ્યમમાં ઉછેરવામાં આવે છે.

$R $- કારણ : ઑર્કિડ જેવી કેટલીક વનસ્પતિઓના બીજમાં સંચિત ખોરાક હોતો નથી.

બહુરાષ્ટ્રીય કંપનીઓ અને અન્ય સંગઠનો દ્વારા જૈવસંપતિઓની પેટન્ટનું જે તે દેશ તથા તેના સંબંધિત લોકોની સત્તાવાર મંજૂરી કે આાર્થિક લાભ આપ્યા વગર તેના શોષણ કરે તેને ....... કહે છે.