સંક્રાંતિ તત્ત્વોની પ્રથમ શ્રેણીમાં આયનીકરણ એન્થાલ્પી (પ્રથમ અને દ્વિતીય) માં અનિયમિત ફેરફારને તમે કેવી રીતે સમજાવશો? 

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

આયનીકરણ એન્થાલ્પીમાં અનિયમિત ફેરફારનું મુખ્ય કારણ જુદી જુદી $3d-$ ઈલેક્ટ્રોનીય રચનાની સ્થાયીતા અંશમાં ફેરફાર છે (દા.ત.,$ d^0, d^5, d^{10}$ વિશિષ્ટ રીતે સ્થાયી છે). 

Similar Questions

પ્રથમ સંક્રાતિ શ્રેણીના ચાર ક્રમિક સભ્યો પરમાણ્વિય ક્રમાંક સાથે નીચે આપ્યા છે. તેઓ પૈકી કોતુ $E^o_{M^{3+} /M^{2+}}$ મૂલ્ય સૌથી વધુ હોવાની શક્યતા છે?

  • [JEE MAIN 2013]

નીચે આપેલા વિધાનોમાંથી કયા સાચાં છે?

$(A)$ આયર્ન માટે $M ^{3+} / M ^{2+}$ રિડકશન પોટેન્શિયલ એ મેંગેંનીઝ કરતા વધારે છે.

$(B)$ પ્રથમ હરોળ $d-$વિભાગના તત્વોની ઊંચી ઓકિસડેશન અવસ્થાઓ એ ઓકસાઈડ આયન વડે સ્થાયીકરણ પામે છે.

$(C)$ $Cr ^{2+}$ નું જલીય દ્રાવણ મંદ એસિડમાંથી હાઈડ્રોજન મૂક્ત કરી શકે છે.

$(D)$ $V ^{2+}$ ની ચુંબકીય ચાકમાત્રા $4.4 - 5.2\,BM$ વચ્યે જોવા મળે છે.

નીયે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

  • [JEE MAIN 2023]

સંક્રાતિ વાયુ તત્વોની ઉષ્માગતિકીય સ્થાયિતા કોના ઉપર આધારીત છે ?

Ruby અને Emerald માં રંગ માટે જવાબદાર સંક્રાંતિ ધાતુ આયનો અનુક્રમે જણાવો. 

  • [JEE MAIN 2016]

દ્રાવણમાં કયું આયન વિષમ પ્રમાણમાં રહે છે ?