બેવડા ફલન બાદ ભ્રૂણપૂટમાં કોષકેન્દ્રની સંખ્યા કેટલી ?
$7$
$10$
$9$
$8$
વિધાનઃ $A.$ ગુલાબમાં ભ્રૂણપોષનુ નિર્માણ ફલન પછી થાય છે.
કારણઃ $R.$ આવૃત બીજધારી વનસ્પતિના બેવડું ફલન જોવા મળે છે.
ત્રિકીય જોડાણથી કયા કોષનું નિર્માણ થાય છે?
નીચેનામાંથી કયું અપવાદ વિના આવૃત બીજધારીમાં હોય છે ?
બેવડા ફલનમાં કેટલા જન્યુઓ ભાગ લે છે ?
આવૃતબીજધારીમાં ભ્રૂણપોષ .... દ્ઘારા નિર્માણ પામે છે.