અંડકોષ અને નરજન્યુનું જોડાણ $- P$
દ્વિતીય કોષકેન્દ્રો અને નરજન્યુનું જોડાણ $- Q$
$P$ અને $Q$ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
$\quad\quad P \quad\quad\quad Q$
સંયુગ્મન $\quad\quad$ ત્રિકીય જોડાણ
ત્રિકીય જોડાણ $\quad\quad$ સંયુગ્મન
સંયુગ્મન $\quad\quad$ સંયુગ્મન
ત્રિકીય જોડાણ $\quad\quad$ ત્રિકીય જોડાણ
વૈજ્ઞાનિક કારણો આપો : ભ્રૂણપુટમાં સંયુગ્મન અને ત્રિકીય જોડાણ એમ બે પ્રકારના જોડાણ થાય છે.
નરજન્યુઓ ભ્રૂણપુટના કયાં કોષમાં મુક્ત થાય છે ?
ત્રિકીય જોડાણથી કયા કોષનું નિર્માણ થાય છે?
બંને નરજન્યુઓ સૌપ્રથમ કયા કોષના કોષરસમાં મુકત થાય છે?
ભ્રૂણપૂટમાં સામાન્ય રીતે પરાગનલિકા ....... દ્ઘારા પ્રવેશ પામે છે.