અંડકોષ અને નરજન્યુનું જોડાણ $- P$

દ્વિતીય કોષકેન્દ્રો અને નરજન્યુનું જોડાણ $- Q$

$P$ અને $Q$ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

$\quad\quad P \quad\quad\quad Q$

  • A

    સંયુગ્મન $\quad\quad$ ત્રિકીય જોડાણ

  • B

    ત્રિકીય જોડાણ $\quad\quad$ સંયુગ્મન

  • C

    સંયુગ્મન $\quad\quad$ સંયુગ્મન

  • D

    ત્રિકીય જોડાણ $\quad\quad$ ત્રિકીય જોડાણ

Similar Questions

વૈજ્ઞાનિક કારણો આપો : ભ્રૂણપુટમાં સંયુગ્મન અને ત્રિકીય જોડાણ એમ બે પ્રકારના જોડાણ થાય છે.

નરજન્યુઓ ભ્રૂણપુટના કયાં કોષમાં મુક્ત થાય છે ?

ત્રિકીય જોડાણથી કયા કોષનું નિર્માણ થાય છે?

બંને નરજન્યુઓ સૌપ્રથમ કયા કોષના કોષરસમાં મુકત થાય છે?

ભ્રૂણપૂટમાં સામાન્ય રીતે પરાગનલિકા ....... દ્ઘારા પ્રવેશ પામે છે.