તત્વો $X$ અને $Y$ બે અબાષ્પશીલ સંયોજનો ($XY$ અને $XY_3$) બનાવે છે. જ્યારે $10 \ g$ $XY$ ને $50 \ g$ ઇથેનોલમાં ઓગાળવામાં આવે છે,ત્યારે ઠારબિંદુમાં અવનયન $(\Delta T_{f})$ $5.333 \ K$ છે. જ્યારે $10 \ g$ $XY_3$ ને $50 \ g$ ઇથેનોલમાં ઓગાળવામાં આવે છે,ત્યારે $\Delta T_{f}$ $2.2857 \ K$ છે. $X$ અને $Y$ ના પરમાણ્વીય દળ અનુક્રમે કેટલા હશે? $(K_{f} = 2 \ K \ kg \ mol^{-1})$

  • A
    $50 \ u, 50 \ u$
  • B
    $25 \ u, 25 \ u$
  • C
    $75 \ u, 100 \ u$
  • D
    $25 \ u, 50 \ u$

Explore More

Similar Questions

જ્યારે $1 \ g$ અબાષ્પશીલ દ્રાવ્યને $100 \ g$ દ્રાવકમાં ઓગાળવામાં આવે ત્યારે તેના ઠારબિંદુમાં $0.2 \ K$ નો ઘટાડો થાય છે,તો તે દ્રાવ્યનું મોલર દળ ગણો. આપેલ છે: $K_{f} = 1.2 \ K \ kg \ mol^{-1}$.

જો $van't \ Hoff$ અવયવ $1.1$ હોય,તો $0.01 \ m$ ફોર્મિક એસિડના જલીય દ્રાવણ માટે $\Delta T_{f}$ ની ગણતરી કરો. $[K_{f} = 1.86 \ K \ kg \ mol^{-1}]$ ($K$ માં)

પાણીમાં કેન સુગરના $5\%$ (દળથી) દ્રાવણનું ઠારબિંદુ $271 \ K$ છે અને શુદ્ધ પાણીનું ઠારબિંદુ $273.15 \ K$ છે. પાણીમાં ગ્લુકોઝના $5\%$ (દળથી) દ્રાવણનું ઠારબિંદુ ............. $K$ છે.

ગ્લુકોઝનો નિશ્ચિત જથ્થો $100 \text{ g}$ પાણીમાં ઓગાળીને એક દ્રાવણ બનાવવામાં આવે છે જે $-0.2^\circ\text{C}$ પર થીજી જાય છે। જો દ્રાવણને $-0.25^\circ\text{C}$ સુધી ઠંડુ કરવામાં આવે, તો ......... $\text{g}$ બરફ અલગ થશે।

જ્યારે $2.5 \ g$ દ્રાવ્યને $35 \ g$ દ્રાવકમાં ઓગાળવામાં આવે ત્યારે તેના ઠારબિંદુમાં $3 \ K$ નો ઘટાડો થાય છે,તો દ્રાવકનો ક્રાયોસ્કોપિક અચળાંક $(K_f)$ ગણો. (દ્રાવ્યનું આણ્વીય દળ $117 \ g \ mol^{-1}$ છે)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo