કેટલાંક રણપ્રદેશના પ્રાણીઓ જેવા કે કાંગારુ, ઉંદર વિષયક નીચે આપેલ ચાર વિધાનો વિચારી ધ્યાનમાં લો.
$(1)$ તેઓનો ગાઢો રંગ અને પ્રજનનનો ઊંચો દર અને ઘન મૂત્રનો - ત્યાગ કરે છે.
$(2)$ તેઓ પાણી પીતાં નથી, પાણી જાળવવા ધીમાદરે શ્વાસ લે છે અને તેઓનું શરીર જાડા વાળ દ્વારા આવરીત હોય છે.
$(3)$ તેઓ સૂકા બીજનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે અને પીવાનું પાણી જરૂરી હોતું નથી.
$(4)$ તેઓ ઘણાં સાંદ્રમૂત્રનો ત્યાગ કરે છે અને શરીરના તાપમાનને જાળવવા પાણીનો ઉપયોગ કરતાં નથી.
આવા પ્રાણીઓ માટે ઉપરોક્ત વિધાનો પૈકી કયા બે વિધાનો સત્ય છે?

  • [AIPMT 2008]
  • A

    $3$ અને $1$

  • B

    $1$ અને $2$

  • C

    $3$ અને $4$

  • D

    $2 $ અને $3$

Similar Questions

ફળદ્રુપ ભૂમિ એ છે જે $.......$

 ક્ષારની સાંદ્રતાને અનુલક્ષીને ખોટી રચના ઓળખો.

કેઓલેડ નેશનલ પાર્ક $.....$સ્થાને આવેલ છે અને $.....$ માટે  પ્રખ્યાત છે.

કિઓલાડો (Keolado) નેશનલ પાર્ક અહિ આવેલું છે.

$.....$એ પરિસ્થિતિકીય ને અસંગત પરિબળ છે.