અચળ દબાણે દ્વિપરમાણ્વીય વાયુને ઉષ્મા આપવામાં આવે છે. તો $\Delta Q : \Delta U : \Delta W$ નો ગુણોત્તર . . . . . . છે.

  • A
    $2 : 3 : 5$
  • B
    $5 : 3 : 2$
  • C
    $2 : 5 : 7$
  • D
    $7 : 5 : 2$

Explore More

Similar Questions

એક આદર્શ વાયુ,શરૂઆતમાં $(P_{12}, V_1, T_1)$ અવસ્થામાં છે,તેનું સમદાબી વિસ્તરણ $(P_{12}, V_2, T_2)$ સુધી થાય છે,ત્યારબાદ સમોષ્મી પ્રક્રિયા દ્વારા $(P_{34}, V_3, T_3)$ સુધી વિસ્તરણ થાય છે. ત્યારબાદ તેનું સમદાબી સંકોચન $(P_{34}, V_4, T_4)$ સુધી થાય છે અને અંતે સમોષ્મી પ્રક્રિયા દ્વારા ફરીથી પ્રારંભિક અવસ્થામાં આવે છે. આ ચક્રની કાર્યક્ષમતા કેટલી છે?

અચળ દબાણે એક દ્રઢ દ્વિપરમાણ્વિક વાયુને ઉષ્મા આપવામાં આવે છે. $\Delta Q : \Delta U : \Delta W$ નો ગુણોત્તર કેટલો થાય?

$p-v$ આલેખમાં એક ચક્રીય પ્રક્રિયા દર્શાવેલ છે. નીચેનામાંથી કયું/કયા વિધાન સાચું/સાચા છે?

ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમની મર્યાદાઓ જણાવો.

Difficult
View Solution

એક પ્રતિવર્તી એન્જિન ચક્રનો તાપમાન-એન્ટ્રોપી $(T-S)$ આલેખ આકૃતિમાં આપેલ છે. તેની કાર્યક્ષમતા કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo