નરફૂલ અવસ્થા એટલે ......

  • A

    મૂકત તરતી વન.ઓનું અનુક્રમણમાં પ્રમાણ વધવાથી સર્જાતી અવસ્થા

  • B

    ભૂમી તેમજ પાણી બંને પ્રકારની અવસ્થાનું મિશ્રણ દર્શાવતી અનુક્રમીત અવસ્થા

  • C

    જલજ વસવાટ એ એકાએક સ્થલજ વસવાટમાં રૂપાંતરીત થવાથી સર્જાતી અવસ્થા

  • D

    ઘાસમય ભીની જમીન અને મેદાની અવસ્થા

Similar Questions

નીચેનામાંથી શેમાં ફોસ્ફરસ એક મુખ્ય ઘટક છે ?

વાતાવરણમાં કાર્બનનો મુખ્ય ઉપયોગ કઈ ક્રિયામાં થાય છે.

નીચેનો ચાર્ટ ભૂમીય નિવસનતંત્રમાં ફૉસ્ફરસ ચક્ર દર્શાવે છે. જેમાં આપેલ $4$ જગ્યા $a, b, c$ અને $d$ માટે સાચો વિકલ્પ પસંદ કરો.

$a$ - $b$ - $c$ - $d$

આહારશૃંખલા માટે કયાં વિધાનો સાચાં છે ?

$(a)$ વિસ્તારમાંથી $80\%$ જેટલા વાઘને દૂર કરવામાં આવે તો વિસ્તારમાં વનસ્પતિની વૃદ્ધિ વધુ થાય.

$(b)$ વિસ્તારમાંથી માંસાહારી પ્રાણીઓ દૂર કરવામાં આવે તો હરણની વૃદ્ધિ વધુ થાય.

$(c)$ આહારશૃંખલાની લંબાઈ $3$ થી $4$ પોષકસ્તર પૂરતી મર્યાદિત રહે છે કારણ કે નિવસનતંત્રમાં શક્તિનું પ્રમાણ ઘટતું જાય છે.

$(d)$ આહાર શૃંખલાની લંબાઈ $2$ થી $8$ પોષકસ્તર જેટલી હોય છે.

વાસ વનસ્પતિ ની વૃધ્ધિ જંગલમાં થાય, તેથી તેનું પોષકસ્તર શું થશે?