નરફૂલ અવસ્થા એટલે ......
મૂકત તરતી વન.ઓનું અનુક્રમણમાં પ્રમાણ વધવાથી સર્જાતી અવસ્થા
ભૂમી તેમજ પાણી બંને પ્રકારની અવસ્થાનું મિશ્રણ દર્શાવતી અનુક્રમીત અવસ્થા
જલજ વસવાટ એ એકાએક સ્થલજ વસવાટમાં રૂપાંતરીત થવાથી સર્જાતી અવસ્થા
ઘાસમય ભીની જમીન અને મેદાની અવસ્થા
નીચેનામાંથી શેમાં ફોસ્ફરસ એક મુખ્ય ઘટક છે ?
વાતાવરણમાં કાર્બનનો મુખ્ય ઉપયોગ કઈ ક્રિયામાં થાય છે.
નીચેનો ચાર્ટ ભૂમીય નિવસનતંત્રમાં ફૉસ્ફરસ ચક્ર દર્શાવે છે. જેમાં આપેલ $4$ જગ્યા $a, b, c$ અને $d$ માટે સાચો વિકલ્પ પસંદ કરો.
$a$ - $b$ - $c$ - $d$
આહારશૃંખલા માટે કયાં વિધાનો સાચાં છે ?
$(a)$ વિસ્તારમાંથી $80\%$ જેટલા વાઘને દૂર કરવામાં આવે તો વિસ્તારમાં વનસ્પતિની વૃદ્ધિ વધુ થાય.
$(b)$ વિસ્તારમાંથી માંસાહારી પ્રાણીઓ દૂર કરવામાં આવે તો હરણની વૃદ્ધિ વધુ થાય.
$(c)$ આહારશૃંખલાની લંબાઈ $3$ થી $4$ પોષકસ્તર પૂરતી મર્યાદિત રહે છે કારણ કે નિવસનતંત્રમાં શક્તિનું પ્રમાણ ઘટતું જાય છે.
$(d)$ આહાર શૃંખલાની લંબાઈ $2$ થી $8$ પોષકસ્તર જેટલી હોય છે.
વાસ વનસ્પતિ ની વૃધ્ધિ જંગલમાં થાય, તેથી તેનું પોષકસ્તર શું થશે?