નીચે બે વિધાનો આપેલાં છે.

વિધાન I : યોનિપટલની હાજરી કે ગેરહાજરી એ કૈમાર્ય માટેનો વિશ્વાસપાત્ર સૂચક નથી.

વિધાન II : યોનિપટલ ફક્ત પ્રથમ સંભોગ વખતે જ તૂટે છે.

ઉપરોક્ત વિધાનોના અનુસંધાને નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :

  • [NEET 2024]
  • A

    વિધાન $I$ અને વિધાન $II$ બંને ખોટા છે.

  • B

     વિધાન $I$ સાયું છે.પણ વિધાન $I$ ખોટું છે.

  • C

    વિધાન $I$ ખોટું છે પણ વિધાન $II$ સાયું છે.

  • D

    વિધાન $I$ અને વિધાન $II$ બંને સાચાં છે.

Similar Questions

નીચેના જોડકા જોડો :

કોલમ - $I$ કોલમ - $II$
$P$ પેરિમેટ્રિયમ $I$ જાડુ સ્તર
$Q$ માયોમેટ્રિયમ $II$ પાતળું સ્તર
$R$ એન્ડોમેટ્રિયમ $III$ ગ્રંથિમય સ્તર

માદા પ્રજનનતંત્રના મુખ્ય વિવિધ ભાગો વિશે ટૂંકમાં માહિતી આપો.

ઊંચો તિક્ષ્ણ અવાજ એ કોની લાક્ષણિકતા છે ?

અંડવાહિની નિવાપની કિનારીઓ આંગળી જેવા પ્રવર્ધો ધરાવે છે જેને .......... કહે છે.

આપેલ આકૃતિ શું દર્શાવે છે ?