નીચે બે વિધાનો આપેલાં છે.

વિધાન I : યોનિપટલની હાજરી કે ગેરહાજરી એ કૈમાર્ય માટેનો વિશ્વાસપાત્ર સૂચક નથી.

વિધાન II : યોનિપટલ ફક્ત પ્રથમ સંભોગ વખતે જ તૂટે છે.

ઉપરોક્ત વિધાનોના અનુસંધાને નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :

  • [NEET 2024]
  • A

    વિધાન $I$ અને વિધાન $II$ બંને ખોટા છે.

  • B

     વિધાન $I$ સાયું છે.પણ વિધાન $I$ ખોટું છે.

  • C

    વિધાન $I$ ખોટું છે પણ વિધાન $II$ સાયું છે.

  • D

    વિધાન $I$ અને વિધાન $II$ બંને સાચાં છે.

Similar Questions

આપેલ આકૃતિ માદા પ્રજનન તંત્રનો આયામ છેદ દર્શાવે છે. તેમાં $A-F$ માંના કયા ત્રણ ભાગ સાચી રીતે ઓળખેલા છે?

  • [AIPMT 2011]

નીચેનામાંથી કયું વિધાન ખોટું છે ?

માદા (સ્ત્રી)માં બાહ્ય જનનેન્દ્રિયો વિશે માહિતી આપો.

........ ઘણી વાર મૈથુન કે સમાગમ દરમિયાન ફાટી જાય છે.

માદા પ્રજનનતંત્રમાં યોનિમાર્ગ એ.....