નીચે બે વિધાનો આપેલાં છે.
વિધાન I : યોનિપટલની હાજરી કે ગેરહાજરી એ કૈમાર્ય માટેનો વિશ્વાસપાત્ર સૂચક નથી.
વિધાન II : યોનિપટલ ફક્ત પ્રથમ સંભોગ વખતે જ તૂટે છે.
ઉપરોક્ત વિધાનોના અનુસંધાને નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :
વિધાન $I$ અને વિધાન $II$ બંને ખોટા છે.
વિધાન $I$ સાયું છે.પણ વિધાન $I$ ખોટું છે.
વિધાન $I$ ખોટું છે પણ વિધાન $II$ સાયું છે.
વિધાન $I$ અને વિધાન $II$ બંને સાચાં છે.
નીચેના જોડકા જોડો :
કોલમ - $I$ | કોલમ - $II$ |
$P$ પેરિમેટ્રિયમ | $I$ જાડુ સ્તર |
$Q$ માયોમેટ્રિયમ | $II$ પાતળું સ્તર |
$R$ એન્ડોમેટ્રિયમ | $III$ ગ્રંથિમય સ્તર |
માદા પ્રજનનતંત્રના મુખ્ય વિવિધ ભાગો વિશે ટૂંકમાં માહિતી આપો.
ઊંચો તિક્ષ્ણ અવાજ એ કોની લાક્ષણિકતા છે ?
અંડવાહિની નિવાપની કિનારીઓ આંગળી જેવા પ્રવર્ધો ધરાવે છે જેને .......... કહે છે.
આપેલ આકૃતિ શું દર્શાવે છે ?