નીચે બે વિધાનો આપેલાં છે.
વિધાન I : યોનિપટલની હાજરી કે ગેરહાજરી એ કૈમાર્ય માટેનો વિશ્વાસપાત્ર સૂચક નથી.
વિધાન II : યોનિપટલ ફક્ત પ્રથમ સંભોગ વખતે જ તૂટે છે.
ઉપરોક્ત વિધાનોના અનુસંધાને નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :
વિધાન $I$ અને વિધાન $II$ બંને ખોટા છે.
વિધાન $I$ સાયું છે.પણ વિધાન $I$ ખોટું છે.
વિધાન $I$ ખોટું છે પણ વિધાન $II$ સાયું છે.
વિધાન $I$ અને વિધાન $II$ બંને સાચાં છે.
આપેલ આકૃતિ માદા પ્રજનન તંત્રનો આયામ છેદ દર્શાવે છે. તેમાં $A-F$ માંના કયા ત્રણ ભાગ સાચી રીતે ઓળખેલા છે?
નીચેનામાંથી કયું વિધાન ખોટું છે ?
માદા (સ્ત્રી)માં બાહ્ય જનનેન્દ્રિયો વિશે માહિતી આપો.
........ ઘણી વાર મૈથુન કે સમાગમ દરમિયાન ફાટી જાય છે.
માદા પ્રજનનતંત્રમાં યોનિમાર્ગ એ.....