નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન $I :$ દ્વિપરમાણ્વિક અણુમાં,આપેલ તાપમાને ભ્રમણીય ઉર્જા મેક્સવેલના વિતરણનું પાલન કરે છે.
વિધાન $II :$ દ્વિપરમાણ્વિક અણુમાં,આપેલ તાપમાને ભ્રમણીય ઉર્જા દરેક અણુ માટે સ્થાનાંતરીય ગતિ ઉર્જા જેટલી હોય છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

  • A
    વિધાન $I$ ખોટું છે પરંતુ વિધાન $II$ સાચું છે.
  • B
    વિધાન $I$ અને વિધાન $II$ બંને ખોટા છે.
  • C
    વિધાન $I$ અને વિધાન $II$ બંને સાચા છે.
  • D
    વિધાન $I$ સાચું છે પરંતુ વિધાન $II$ ખોટું છે.

Explore More

Similar Questions

દ્વિ-પરમાણ્વીય વાયુ માટે મુક્તિના અંશો (degree of freedom) ની ગણતરી કરો.

સ્વતંત્રતાની માત્રા (degrees of freedom) વિશે કયા વિધાનો સાચા છે?
$A.$ $n$ સ્વતંત્રતાની માત્રા ધરાવતો અણુ ઊર્જા સંગ્રહિત કરવા માટે $n^{2}$ અલગ અલગ રીતો ધરાવે છે.
$B.$ દરેક સ્વતંત્રતાની માત્રા દીઠ પ્રતિ મોલ $\frac{1}{2} RT$ સરેરાશ ઊર્જા સંકળાયેલી હોય છે.
$C.$ એક પરમાણ્વીય વાયુના અણુમાં $1$ ભ્રમણીય સ્વતંત્રતાની માત્રા હોય છે જ્યારે દ્વિ-પરમાણ્વીય અણુમાં $2$ ભ્રમણીય સ્વતંત્રતાની માત્રા હોય છે.
$D.$ $CH_{4}$ માં કુલ $6$ સ્વતંત્રતાની માત્રા હોય છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

ત્રિ-પરમાણ્વીય અણુઓનો વાયુ ધ્યાનમાં લો. અણુઓ ત્રિકોણાકાર છે અને દળરહિત સખત સળિયાઓથી બનેલા છે,જેના શિરોબિંદુઓ પર પરમાણુઓ આવેલા છે. તાપમાન $T$ પર વાયુના એક મોલની આંતરિક ઉર્જા $......RT$ છે.

દ્વિ-પરમાણ્વીય દ્રઢ રોટેટર (diatomic rigid rotator) માટે મુક્તિની માત્રા (degree of freedom) લખો.

ઊર્જાના સમવિભાજનનો નિયમ લખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo