નીચે બે વિધાનો આપેલા છે.
વિધાન-$I$: આદિકોષકેન્દ્રી સજીવોમાં પાયરુવિક એસિડનું એસિટોલ્ડિહાઈડમાં રૂપાંતર કોષરસમાં થાય છે.
વિધાન-$II$: સુકોષકેન્દ્રી સજીવોમાં પાયરુવિક એસિડનું એસિટાઈલ $CoA$ માં રૂપાંતર કણાભસૂત્રમાં થાય છે.
ઉપરના વિધાનોના સંદર્ભમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

  • A
    વિધાન-$I$ ખોટું છે પરંતુ વિધાન-$II$ સાચું છે.
  • B
    વિધાન-$I$ અને વિધાન-$II$ બંને સાચા છે.
  • C
    વિધાન-$I$ અને વિધાન-$II$ બંને ખોટા છે.
  • D
    વિધાન-$I$ સાચું છે પરંતુ વિધાન-$II$ ખોટું છે.

Explore More

Similar Questions

શ્વસનના તબક્કાઓ કોના દ્વારા નિયંત્રિત થાય છે?

નીચેના વિધાનો માટે સાચો વિકલ્પ પસંદ કરો:
$(1)$ ગ્લાયકોલીસીસ / આથવણ દરમિયાન ગ્લુકોઝના એક અણુમાંથી $2 \, ATP$ અણુઓ ઉત્પન્ન થાય છે.
$(2)$ જો શ્વસન આધારક ચરબી / કાર્બોદિત હોય,તો શ્વસન કરતા કોષોનો $RQ$ એક કરતા ઓછો હોય છે.

Difficult
View Solution

જારક શ્વસનની એવી મહત્વની ઘટનાઓ જણાવો જે કણાભસૂત્રના આધારકમાં (matrix) થાય છે અને એવી ઘટના જણાવો જે કણાભસૂત્રના અંતઃપટલમાં થાય છે.

વિધાન $A$ : સજીવોમાં કાર્બોદિત શક્તિનો મુખ્ય સ્રોત છે.
કારણ $R$ : ગ્લુકોઝ શ્વસનક્રિયામાં ઉપયોગી સામાન્ય દ્રવ્ય છે.
વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?

માયકોટોપ્લાઝમને કઈ સિસ્ટમ તરીકે ગણી શકાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo