નીચેના વિધાનો માટે સાચો વિકલ્પ પસંદ કરો:
$(1)$ ગ્લાયકોલીસીસ / આથવણ દરમિયાન ગ્લુકોઝના એક અણુમાંથી $2 \, ATP$ અણુઓ ઉત્પન્ન થાય છે.
$(2)$ જો શ્વસન આધારક ચરબી / કાર્બોદિત હોય,તો શ્વસન કરતા કોષોનો $RQ$ એક કરતા ઓછો હોય છે.

  • A
    વિધાન $(1)$ સાચું છે,વિધાન $(2)$ ખોટું છે.
  • B
    વિધાન $(1)$ ખોટું છે,વિધાન $(2)$ સાચું છે.
  • C
    બંને વિધાનો $(1)$ અને $(2)$ સાચા છે.
  • D
    બંને વિધાનો $(1)$ અને $(2)$ ખોટા છે.

Explore More

Similar Questions

જારક શ્વસનમાં કઈ મુખ્ય ઘટનાઓ થાય છે?

યાદી-$I$ ને યાદી-$II$ સાથે જોડો :
યાદી-$I$યાદી-$II$
$A$. ઓક્સિડેટિવ ડિકાર્બોક્સિલેશન$I$. સાઇટ્રેટ સિન્થેઝ
$B$. ગ્લાયકોલિસિસ$II$. પાયરુવેટ ડીહાઈડ્રોજનેઝ
$C$. ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન$III$. ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ
$D$. ટ્રાયકાર્બોક્સિલિક એસિડ ચક્ર$IV$. $EMP$ પથ

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :

ખોટું વિધાન પસંદ કરો.

પાયરુવિક ઍસિડનું એસિટાઇલ $CoA$ માં રૂપાંતરણ કરવા માટે નીચેનામાંથી કયો આવશ્યક પદાર્થ છે?

જારક શ્વસન દરમિયાન કેટલા તબક્કાઓમાં Co-$A$ નો ઉપયોગ થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo