વિધાન $A$ : સજીવોમાં કાર્બોદિત શક્તિનો મુખ્ય સ્રોત છે.
કારણ $R$ : ગ્લુકોઝ શ્વસનક્રિયામાં ઉપયોગી સામાન્ય દ્રવ્ય છે.
વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?

  • A
    $A$ અને $R$ બંને સાચાં છે અને $R$ એ $A$ ની સાચી સમજૂતી છે.
  • B
    $A$ અને $R$ બંને સાચાં છે પરંતુ $R$ એ $A$ ની સાચી સમજૂતી નથી.
  • C
    $A$ સાચું અને $R$ ખોટું છે.
  • D
    $A$ ખોટું અને $R$ સાચું છે.

Explore More

Similar Questions

હેક્ઝોઝ મોનોફોસ્ફેટ શંટને આ પણ કહેવામાં આવે છે

યોગ્ય જોડકાં જોડો:
યાદી-$I$ યાદી-$II$
$(A)$ ગ્લાયકોલિસિસ $(a)$ કણાભસૂત્ર
$(B)$ ક્રેબ્સ ચક્ર $(b)$ કોષરસ આધારક
$(C)$ ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ ચેઇન

જારક શ્વસન દરમિયાન $ATP$ ના સ્વરૂપમાં મળતી ઉર્જા અજારક શ્વસન કરતા વધારે હોય છે. સમજાવો.

નીચે આપેલા સંક્ષિપ્ત શબ્દોના પૂર્ણ નામ લખો:
$(1)$ $RQ$
$(2)$ $TCA$

શ્વસનના તબક્કાઓ કોના દ્વારા નિયંત્રિત થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo