વિધાન $1$: ઠારબિંદુએ,દ્રાવણમાંથી ઘન પદાર્થ સ્ફટિકીકરણ પામે છે.
વિધાન $2$: ઠારબિંદુમાં અવનયન એ શુદ્ધ દ્રાવક અને દ્રાવણના ઠારબિંદુ વચ્ચેનો તફાવત છે.

  • A
    વિધાન $1$ અને વિધાન $2$ બંને સાચાં છે અને વિધાન $2$ એ વિધાન $1$ ની સાચી સમજૂતી છે.
  • B
    વિધાન $1$ અને વિધાન $2$ બંને સાચાં છે,પરંતુ વિધાન $2$ એ વિધાન $1$ ની સાચી સમજૂતી નથી.
  • C
    વિધાન $1$ અને વિધાન $2$ બંને ખોટાં છે.
  • D
    વિધાન $1$ સાચું છે,જ્યારે વિધાન $2$ ખોટું છે.

Explore More

Similar Questions

નીચેનામાંથી દ્રાવણની સાંદ્રતા ઓળખો જેથી $\Delta T_{f}$ અને $K_{f}$ ના મૂલ્યો સમાન હોય.

$4.5 \ g$ અવિદ્યુત વિભાજ્ય દ્રાવ્યને $100 \ g$ પાણીમાં ઓગાળતા દ્રાવણના ઠારબિંદુમાં $0.465^o C$ નો ઘટાડો થાય છે. દ્રાવ્યનો અણુભાર ....... $g/mol$ થશે. $(K_f = 1.86 \ K \ kg \ mol^{-1})$

$1.25 \ g$ બિન-વિદ્યુતવિભાજ્ય અને $20 \ g$ પાણીમાંથી બનાવેલા દ્રાવણનું ઠારબિંદુ $271.9 \ K$ છે. જો મોલલ અવનયન અચળાંક $1.86 \ K \ kg \ mol^{-1}$ હોય,તો દ્રાવ્યનું મોલર દળ કેટલું હશે?

$83 \ g$ ઇથિલિન ગ્લાયકોલને $625 \ g$ પાણીમાં ઓગાળવામાં આવે છે. દ્રાવણનું ઠારબિંદુ $...... \ K$ છે. (નજીકનો પૂર્ણાંક) [ઉપયોગ કરો: પાણીનો મોલલ ઠારબિંદુ અવનયન અચળાંક $= 1.86 \ K \ kg \ mol^{-1}$,પાણીનું ઠારબિંદુ $= 273 \ K$,પરમાણ્વીય દળ: $C = 12.0 \ u, O = 16.0 \ u, H = 1.0 \ u$]

ઇથિલિન ગ્લાયકોલનો ઉપયોગ એન્ટી-ફ્રીઝિંગ એજન્ટ તરીકે થાય છે. પાણીને $-6 \ ^{\circ}C$ પર થીજી જતું અટકાવવા માટે $4 \ kg$ પાણીમાં ઉમેરવા પડતા ઇથિલિન ગ્લાયકોલનું પ્રમાણ ગણો. ($K_f$ (પાણી) $= 1.85 \ K \ kg \ mol^{-1}$) ($(CH_2OH)_2$ નું મોલર દળ $= 62 \ g \ mol^{-1}$) .......... $g$.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo