જો $H_2O$ નું $K_f$ મૂલ્ય $1.86 \ K \ kg \ mol^{-1}$ હોય,તો અબાષ્પશીલ દ્રાવ્યના $0.1 \ m$ દ્રાવણ માટે $\Delta T_f$ નું મૂલ્ય કેટલું થાય?

  • A
    $18.6$
  • B
    $0.186$
  • C
    $1.86$
  • D
    $0.0186$

Explore More

Similar Questions

કપૂરનો ઉપયોગ ઘણીવાર આણ્વીય દળ નક્કી કરવા માટે થાય છે કારણ કે

ઇથિલિન ગ્લાયકોલનો ઉપયોગ એન્ટી-ફ્રીઝિંગ એજન્ટ તરીકે થાય છે. પાણીને $-6 \ ^{\circ}C$ પર થીજી જતું અટકાવવા માટે $4 \ kg$ પાણીમાં ઉમેરવા પડતા ઇથિલિન ગ્લાયકોલનું પ્રમાણ ગણો. ($K_f$ (પાણી) $= 1.85 \ K \ kg \ mol^{-1}$) ($(CH_2OH)_2$ નું મોલર દળ $= 62 \ g \ mol^{-1}$) .......... $g$.

નીચેનામાંથી દ્રાવણની સાંદ્રતા ઓળખો જેથી $\Delta T_{f}$ અને $K_{f}$ ના મૂલ્યો સમાન હોય.

$2.7 \ kg$ પાણી અને એસિટિક એસિડ દરેકને મિશ્ર કરવામાં આવે છે. દ્રાવણનું ઠારબિંદુ $-x^{\circ} C$ હશે. ધારો કે એસિટિક એસિડ પાણીમાં ડાયમરાઇઝ થતું નથી,કે પાણીમાં વિયોજન પામતું નથી. $x = . . . . . . .$ (નજીકનો પૂર્ણાંક)
[આપેલ છે : પાણીનું મોલર દળ $= 18 \ g \ mol^{-1}$,એસિટિક એસિડ $= 60 \ g \ mol^{-1}$]
$K_f \ H_2O = 1.86 \ K \ kg \ mol^{-1}$
$K_f$ એસિટિક એસિડ $= 3.90 \ K \ kg \ mol^{-1}$
ઠારબિંદુ: $H_2O = 273 \ K$,એસિટિક એસિડ $= 290 \ K$

જે દ્રાવણનું ઠારબિંદુ અવનયન $3 \ K$ અને ઠારબિંદુ અવનયન અચળાંક $5 \ K \ kg \ mol^{-1}$ હોય,તેની મોલાલિટી કેટલી થાય ($m$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo