શું જળચર ગૃહ (માછલીઘર) સંપૂર્ણ રીતે નિવસનતંત્ર છે?
જળચરગૃહ (માછલીઘર) એ કૃત્રિમ રીતે માનવીએ બનાવેલ નિવસનતંત્ર છે. જે નિવસનતંત્રમાં બધા જ ભૌતિક અને જૈવિક ધટકો આવેલ હોય ત્યાર બાદ તેને સંપૂર્ણ કહી શકાય. જ્યારથી જળચરગૃહ (માછલીધર)માં જૈવિક ધટકો (વનસ્પતિઓ અને માછલીઓ) અને અજૈવિક ઘટકો (હવા અને પાણી) માછલીઓના બચાવ માટે જરૂરી બને છે. આથી તેને સંપૂર્ણ નિવસનતંત્ર કહી શકાય.
પરિસ્થિતિવિદ્યાનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ ........
માનવનિર્મિત નિવસનતંત્ર કે કૃત્રિમ નિવસનતંત્રના બે ઉદાહરણો આપો. મુખ્ય વિશેષતાઓ જણાવો કે જે દ્વારા તેઓ કુદરતી નિવસનતંત્રથી જુદાં પડે છે.
નીચે આપેલ કઈ કક્ષા કદની દ્રષ્ટિએ સંકાલ્પનિક છે ?
જીવસમાજો અને તેના પર્યાવરણ વચ્ચેની આંતરક્રિયા વડે શું થાય છે ?