શું જળચર ગૃહ (માછલીઘર) સંપૂર્ણ રીતે નિવસનતંત્ર છે?
જળચરગૃહ (માછલીઘર) એ કૃત્રિમ રીતે માનવીએ બનાવેલ નિવસનતંત્ર છે. જે નિવસનતંત્રમાં બધા જ ભૌતિક અને જૈવિક ધટકો આવેલ હોય ત્યાર બાદ તેને સંપૂર્ણ કહી શકાય. જ્યારથી જળચરગૃહ (માછલીધર)માં જૈવિક ધટકો (વનસ્પતિઓ અને માછલીઓ) અને અજૈવિક ઘટકો (હવા અને પાણી) માછલીઓના બચાવ માટે જરૂરી બને છે. આથી તેને સંપૂર્ણ નિવસનતંત્ર કહી શકાય.
નીચે આપેલ પૈકી કઈ મુખ્ય પરિસ્થિતકીય ભૂમિકા નથી ?
અસંગત બાબતને અલગ તારવો.
નિવસનતંત્ર એટલે ......
જીવસમાજો અને તેના પર્યાવરણ વચ્ચેની આંતરક્રિયા વડે શું થાય છે ?
કદનાં આધારે મહાકાય નિવસનતંત્રને ઓળખો.