વૈજ્ઞાનિક કારણ આપો : પ્રશુક્રકોષોને શુક્રકોષમાં ફેરવવા માટે શુક્રકાયાન્તરણ પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. 

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

પ્રશુક્રકોષ રચનાની દૃષ્ટિએ પ્રચલન માટે સંપૂર્ણ નથી. જે યોનિમાર્ગ દ્વારા અંડવાહિની સુધી જવા માટે જરૂરી છે. તેથી આ ક્રિયા દ્વારા પુચ્છ જેવી રચના પ્રાપ્ત કરે છે, ઉપરાંત અંડકોષમાં પ્રવેશ માટે શીર્ષ અને મધ્ય ભાગ જેવી રચના પણ આ પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન થાય છે.

Similar Questions

અંડકોષજનનની પ્રક્રિયા વર્ણવો. 

સસ્તનમાં શુક્રકોષમાં ઘણાં પરિવર્તન આવે છે, જે અંડકોષને ફલિત કરવા માટે તૈયાર કરે છે, તેને શું કહે છે ?

શુક્રકોષજનનમાં થતી પ્રક્રિયાનો સાચા ક્રમમાં ગોઠવો.

$(a)$ નરજનનકોષો (સ્પર્મેટોગોનીયા)

$(b)$ દ્વિતીય પૂર્વશુક્રકોષો

$(c)$ પ્રાથમિક પૂર્વ શુક્રકોષો

$(d)$ પ્રશુક્રકોષો (Spermatids)

$30$ વર્ષી સ્ત્રીમાં અંડકોષ કયા સ્વરૂપે મુક્ત થાય છે ?

જનન કોષોની પ્લોઈડી કેવી હોય છે ?