વૈજ્ઞાનિક કારણ આપો : પ્રશુક્રકોષોને શુક્રકોષમાં ફેરવવા માટે શુક્રકાયાન્તરણ પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે.
પ્રશુક્રકોષ રચનાની દૃષ્ટિએ પ્રચલન માટે સંપૂર્ણ નથી. જે યોનિમાર્ગ દ્વારા અંડવાહિની સુધી જવા માટે જરૂરી છે. તેથી આ ક્રિયા દ્વારા પુચ્છ જેવી રચના પ્રાપ્ત કરે છે, ઉપરાંત અંડકોષમાં પ્રવેશ માટે શીર્ષ અને મધ્ય ભાગ જેવી રચના પણ આ પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન થાય છે.
અંડકોષજનનમાં માદામાં દ્વિતીયપૂર્વ અંડકોષ કયારે બને છે ?
આપેલ આકૃતિમાં એન્ટ્રમની હાજરી દર્શાવતી પૂટીકા ને ઓળખો.
શુક્રકોષનાં નિર્માણ માટે શુકાયાન્તરણની ક્રિયાનાં જરૂરી કારકો કઈ ગ્રંથીનાં અંતઃસ્ત્રાવથી બને છે.
શુક્રકોષજનન એવી પ્રક્રિયા છે, જેમાં.......
નીચેનામાંથી કઇ રચના પ્રથમ અર્ધીકરણ વિભાજન દર્શાવે છે ?