અંડજન્યુ એ શું પૂર્ણ થયા પછી $LH$ અંતઃસ્ત્રાવની અસર હેઠળ અંડકોષમાંથી મુક્ત થાય છે ?
સમસૂત્રીભાજન અને ધ્રુવકાય બનતા પહેલાં
અર્ધીકરણ $I$ અને દ્વિતીય ધ્રુવકાય બનતાં પહેલાં
અર્ધીકરણ
અર્ધીકરણ $II$ પછી પ્રથમ ધ્રુવકાય બનતાં પહેલાં
નીચેનામાંથી ગર્ભાશયનું કયું સ્તર સતત બન્યા કરે અને તૂટયા કરે ?
માદામાં અંડપીડને દૂર કરતાં રૂધિરમાં કયા અંતઃસ્ત્રાવનું પ્રમાણ ઘટશે ?
માસીક ન આવવાનું કારણ..
માનવ શરીરમાં હંગામી અંતઃ સ્ત્રાવી ગ્રંથિ ... છે.
માનવ માદા તેણીની જિંદગી દરમિયાન બે મોટા ફેરફારો માન્સ (મેનાર્ક) અને મેનોપોઝ અનુભવે છે. આ બંને ઘટનાઓનું મહત્ત્વ વર્ણવો.