અંડજન્યુ એ શું પૂર્ણ થયા પછી $LH$ અંતઃસ્ત્રાવની અસર હેઠળ અંડકોષમાંથી મુક્ત થાય છે ?
સમસૂત્રીભાજન અને ધ્રુવકાય બનતા પહેલાં
અર્ધીકરણ $I$ અને દ્વિતીય ધ્રુવકાય બનતાં પહેલાં
અર્ધીકરણ
અર્ધીકરણ $II$ પછી પ્રથમ ધ્રુવકાય બનતાં પહેલાં
ઋતુચક્ર એટલે શું? ક્યા અંતઃસ્ત્રાવો ઋતુચક્રનું નિયમન કરે છે?
નીચેનામાંથી કયું પ્રજનનનું સામાન્ય સૂચક અને રજોદર્શન અને મેનોપોઝની વચ્ચે થાય છે ?
મનુષ્યમાં કયા પ્રકારના અંતઃસ્ત્રાવો ઋતુચક્રનું નિયમન કરે છે?
ઋતુચક્રનાં કયાં દીવસે અંડપાત થાય છે ?
સ્ત્રીઓમાં નિયમિત ઋતુસ્ત્રાવ ન આવવા માટેના કારણો પૈકીનું મુખ્ય કારણ કર્યું હોવાની સંભાવના છે?