વૈજ્ઞાનિક કારણ આપો : શુક્રપિંડો ઉદરગુહાની બહાર વૃષણકોથળીમાં આવેલા છે.
શુક્રપિંડની શુક્રકોષજનનની ક્રિયા દ્વારા તે પ્રશુક્રકોષ અને શુક્રકોષમાં રૂપાંતર પામે છે. આ સમગ્ર પ્રક્રિયા માટે શુક્રપિંડોનું તાપમાન શરીરના તાપમાન કરતાં $3^{\circ} \mathrm{C}$ જેટલું નીચું હોય છે. તે શુક્રકોષજનન માટે આવશ્યક છે. વૃષણકોથળી શુક્રપિંડોનું તાપમાન નીચું જાળવી રાખવામાં મદદ કરે છે.
અસંગત પસંદ કરો.
શુક્રપિંડના જનન અધિચ્છદમાં જોવા મળતાં સહાયક કોષોને શું કહેવાય છે ?
શુક્રપિંડનું સ્થાન તથા રચના જણાવી, શુક્રોત્પાદક નલિકાઓ વિશે જણાવો.
વૃષણકોથળી અને અધિવૃષણનલિકા ના સ્થાન અને કાર્ય સવિસ્તર વર્ણવો.
નર સહાયક પ્રજનનગ્રંથિઓ વિશે નોંધ લખો.