વૈજ્ઞાનિક કારણ આપો : શુક્રપિંડો ઉદરગુહાની બહાર વૃષણકોથળીમાં આવેલા છે.
શુક્રપિંડની શુક્રકોષજનનની ક્રિયા દ્વારા તે પ્રશુક્રકોષ અને શુક્રકોષમાં રૂપાંતર પામે છે. આ સમગ્ર પ્રક્રિયા માટે શુક્રપિંડોનું તાપમાન શરીરના તાપમાન કરતાં $3^{\circ} \mathrm{C}$ જેટલું નીચું હોય છે. તે શુક્રકોષજનન માટે આવશ્યક છે. વૃષણકોથળી શુક્રપિંડોનું તાપમાન નીચું જાળવી રાખવામાં મદદ કરે છે.
નર સહાયક પ્રજનનગ્રંથિઓ વિશે નોંધ લખો.
શુક્રાશય રસનાં મુખ્ય ઘટકો ક્યાં છે ?
સહાયક પ્રજનન ગ્રંથિ કઇ છે ?
વૃષણકોથળી શુક્રકોષજનન માટે શરીરનાં સામાન્ય તાપમાન કરતા કેટલું નીચું તાપમાન પુરુ પાડે છે ?
માણસમાં શુક્રપિંડ ઉદરીય ગુહાની બહાર વૃષણકોથળીમાં આવેલ છે. તે કયો ઉદ્દેશ્ય સર કરવા માટે?