વૈજ્ઞાનિક કારણો આપો : કુટુંબનિયોજનની કૃત્રિમ પદ્ધતિ વગર પણ ગર્ભધારણ અટકાવી શકાય છે. 

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

ગર્ભધારણ ક્રિયા માટે ઋતુસ્ત્રાવના $10$ થી $17$ દિવસ યોગ્ય ગણાય છે. આ દિવસ દરમિયાન અંડપતન ક્રિયાની શક્યતા મહત્તમ જોવા મળે છે, જો આ દિવસો દરમિયાન સમાગમથી દૂર રહેવાય તો ગર્ભધારણની શક્યતા રહેતી નથી. તે જ રીતે સ્તનપાન કરાવતી સ્ત્રીમાં પણ પ્રથમ ત્રણ માસ ઋતુસ્ત્રાવ કે અંડનિર્માણ જોવા મળતું નથી. આ સમય દરમિયાન કુદરતી પદ્ધતિ દ્વારા કુટુંબનિયોજન કરી શકાય છે,

Similar Questions

........ સ્ત્રીઓ ઈન્જેકશન તરીકે ઉપયોગ થઈ શકે અથવા તેમના ત્વચાની નીચે પ્રત્યારોપિત કરવામાં આવે છે.

શબ્દભેદ આપો : મંદ $\rm {IUD}$ અને કોપર $\rm {IUD}$ 

અઠવાડીયે એક વાર લેવાતી બિનસ્ટીરોઈડલ ગર્ભ અવરોધક ગોળી કઈ?

આપેલ આકૃતિ એ કઈ ઘટના દર્શાવે છે?

કૉપર આયર્સનું કૉપર રિલીઝીંગ $IUD$ માં કાર્ય શું છે?

  • [NEET 2017]