ઊર્જાના પિરામિડ માટે નીચેનામાંથી કયું વિધાન હંમેશા સાચું છે?

  • [AIPMT 2011]
  • A

    તેનો પાયો પહોળો હોય.

  • B

    તે એકજ પોષકસ્તરે ઊર્જાનું સ્તર દર્શાવે છે.

  • C

    તેનો આકાર સીધો હોય.

  • D

    તેનો આકાર ઊંધો હોય.

Similar Questions

પરિસ્થિતિકીય પિરામિડ વ્યાખ્યાયિત કરો અને સંખ્યા તથા જૈવભારના પિરામિડો ઉદાહરણ સહિત વર્ણવો. 

નિવસનતંત્રની પરિસ્થિતિને પિરામિડ સ્વરૂપીય રૂપાંતરણ દર્શાવવા પ્રથમ પાયાનું પ્રતિનિધિત્વ  ........ દ્વારા થાય છે?

કોઈપણ નિવસનતંત્રમાં કયા પોષકસ્તરે વધુ ઉર્જાનો સંગ્રહ કરવામાં આવ્યો છે?

ખેતીકીય જમીનના નિવસનતંત્રમાં સંખ્યાના પિરામીડ

સમુદ્રમાં જૈવભાર પિરામીડ ઊંધો હોય છે કારણ કે....