ઊર્જાના પિરામિડ માટે નીચેનામાંથી કયું વિધાન હંમેશા સાચું છે?

  • [AIPMT 2011]
  • A

    તેનો પાયો પહોળો હોય.

  • B

    તે એકજ પોષકસ્તરે ઊર્જાનું સ્તર દર્શાવે છે.

  • C

    તેનો આકાર સીધો હોય.

  • D

    તેનો આકાર ઊંધો હોય.

Similar Questions

જૈવભારને આધારે આપેલ પિરામિડને ઓળખો.

સમુદ્રમાં જૈવભારનાં પિરામિડ કેવા પ્રકારનાં મળી શકે

પરિસ્થિતિકીય પિરામિડના પાયાના સ્તર શું દશવિ છે?

કયા ત્રણ પ્રકારના પરિસ્થિતિકીય પિરામિડો છે ? પરિસ્થિતિકીય તંત્ર(નિવસનતંત્રમાં રચના, કાર્ય અને શક્તિના સંદર્ભમાં કઈ માહિતી ભારપૂર્વક જણાવે છે.)

તૃણાહારી દ્વારા શ્વસનમાં ઉપયોગ કરાતો પારિપાચિત ઊર્જાનો અપૂણાંક શું છે?