તફાવત આપો : રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભયારણ્યો

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
રાષ્ટ્રીય ઉદ્યાનો અભ્યારણ્યો
રાષ્ટ્રીય ઉદ્યાનમાં વન્યજીવો ચુસ્તપણે આરક્ષિત હોય છે.  અભયરણ્યોમાં પ્રાણીઓની જાળવણી માટેના વિસ્તારો અનામત રાખવામાં આવે છે.
વનવિદ્યા,ચરાઈ અને ખેતીવાડી જેવી પ્રવૃતિઓ થઈ શક્તિ નથી. ખેતીવાડી,લાકડાની કાપણી,ચરાઈ જેવી પ્રવૃતિઓ પ્રાણીઓને ખલેલ પહોચાડયા સિવાય કરાય છે.
ગુજરાતમાં $4$ રાષ્ટ્રીય ઉદ્યાનો છે. ગુજરાત માં $21$ અભયરણ્યો છે.

 

Similar Questions

નીચેનામાંથી અસંગત વિધાન શોધો.

વનસ્પતિ વિવિધતાનું સંરક્ષણ જરૂરી છે.

નીચે આપેલી વ્યાખ્યા/સમજૂતી આપો : 

$(i)$ જાતિવિવિધતા

$(ii)$ સ્થાનિકતા

વૈજ્ઞાનિક કારણો આપો : વન્યજીવન આપણી જનીન બેંકનું કાર્ય કરે છે.

સમગ્ર વિશ્વના મૂળ સ્થાનિક લોકો દ્વારા ઉપયોગમાં લેવામાં આવતી લગભગ $.........$ જેટલી વનસ્પતિઓની જાતિઓ પરંપરાગત દવાઓમાં ફાળો આપે છે.