તફાવત આપો : રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભયારણ્યો
રાષ્ટ્રીય ઉદ્યાનો | અભ્યારણ્યો |
રાષ્ટ્રીય ઉદ્યાનમાં વન્યજીવો ચુસ્તપણે આરક્ષિત હોય છે. | અભયરણ્યોમાં પ્રાણીઓની જાળવણી માટેના વિસ્તારો અનામત રાખવામાં આવે છે. |
વનવિદ્યા,ચરાઈ અને ખેતીવાડી જેવી પ્રવૃતિઓ થઈ શક્તિ નથી. | ખેતીવાડી,લાકડાની કાપણી,ચરાઈ જેવી પ્રવૃતિઓ પ્રાણીઓને ખલેલ પહોચાડયા સિવાય કરાય છે. |
ગુજરાતમાં $4$ રાષ્ટ્રીય ઉદ્યાનો છે. | ગુજરાત માં $21$ અભયરણ્યો છે. |
રીઓ$-$ડી$-$જાનેરો ખાતે $1992$ માં મળેલ પૃથ્વી સંમેલન' આના માટે બોલાવાયેલ
ભારતમાં રાષ્ટ્રીય ઉદ્યાન અને વન્યજીવ અભ્યારણ્યોની સંખ્યા અનુક્રમે કેટલી છે?
જનીન બેંકમાં જીનેટિક મટીરીયલનો કયા સ્વરૂપમાં સંગ્રહ કરવામાં આવે છે?
તમારા મંતવ્ય પ્રમાણે કોઈ એક ચોક્કસ વિસ્તારમાં વનસ્પતિની વિવિધતા જાળવવા સૌથી વધુ અસરકારક ઉપાય કયો છે?