તફાવત આપો : રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભયારણ્યો
રાષ્ટ્રીય ઉદ્યાનો | અભ્યારણ્યો |
રાષ્ટ્રીય ઉદ્યાનમાં વન્યજીવો ચુસ્તપણે આરક્ષિત હોય છે. | અભયરણ્યોમાં પ્રાણીઓની જાળવણી માટેના વિસ્તારો અનામત રાખવામાં આવે છે. |
વનવિદ્યા,ચરાઈ અને ખેતીવાડી જેવી પ્રવૃતિઓ થઈ શક્તિ નથી. | ખેતીવાડી,લાકડાની કાપણી,ચરાઈ જેવી પ્રવૃતિઓ પ્રાણીઓને ખલેલ પહોચાડયા સિવાય કરાય છે. |
ગુજરાતમાં $4$ રાષ્ટ્રીય ઉદ્યાનો છે. | ગુજરાત માં $21$ અભયરણ્યો છે. |
નીચેનામાંથી અસંગત વિધાન શોધો.
વનસ્પતિ વિવિધતાનું સંરક્ષણ જરૂરી છે.
નીચે આપેલી વ્યાખ્યા/સમજૂતી આપો :
$(i)$ જાતિવિવિધતા
$(ii)$ સ્થાનિકતા
વૈજ્ઞાનિક કારણો આપો : વન્યજીવન આપણી જનીન બેંકનું કાર્ય કરે છે.
સમગ્ર વિશ્વના મૂળ સ્થાનિક લોકો દ્વારા ઉપયોગમાં લેવામાં આવતી લગભગ $.........$ જેટલી વનસ્પતિઓની જાતિઓ પરંપરાગત દવાઓમાં ફાળો આપે છે.