તફાવત આપો : આહારશૃંખલા અને આહારજાળ

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
આહારશૃંખલા આહારજાળ
$(1)$તે સજીવનો રેખીય ક્રમ છે. $(1)$તે ઘણી બધી આહારશૃંખલાઓનું આંતરજોડાણ છે.
$(2)$ઉચ્ચપોષક સ્તરે જોવા મળતા સજીવો કોઈ એક જ પ્રકારના સજીવ પર આધાર રાખે છે. $(2)$એક સજીવ પાસે ખોરાક માટે ઘણા વૈકલ્પિક સ્ત્રોતો હોય છે.
$(3)$શક્તિ પ્રવાહની ગણતરી સહેલાઇથી કરી શકાય છે. $(3)$શક્તિ પ્રવાહની ગણતરી કરવી કઠિન છે.

 

Similar Questions

નીચેનામાંથી એવા સજીવને ઓળખો જે સૌથી ઓછી ઊર્જા મેળવી પરિસ્થિતિકીય નબળા સજીવો બને છે?

જે પ્રાણીઓ દરિયાના ઊંડા પાણીમાં વસે છે તે....

  • [NEET 2015]

"એક પોષકસ્તરમાંથી બીજા પોષકસ્તરમાં ઊર્જાનું વહન થતાં કેટલીક ઊર્જા ઉષ્મા સ્વરુપ વ્યય થાય છે. " આ વિધાન થર્મોડાયનેમિકસનો કયો નિયમ દર્શાવે છે ?

કયો ઊર્જાનો જથ્થોએ પૃથ્વી પર જીવંત સૃષ્ટિનું સંચાલન કરે છે?

નીચે આપેલ આહારજાળમાં $I, II, III$ અને $IV$ સજીવોને ઓળખો.

$I$  ||  $II$  ||  $III$  ||  $IV$

  • [AIPMT 2012]