ઢોસા અને ઈડલી બનાવવા માટે વપરાતું ખીરું ......... દ્વારા આથવણની ક્રિયાથી બને છે, આ ખીરામાં ઉત્પન્ન થવાને કારણે તે ફુલેલું દેખાય છે.
ટ્રાયકોડર્મા પોલિસ્પોરમ શેનો સ્ત્રોત છે.
આથવણયુક્ત પીણાંમાં સૂક્ષ્મજીવો કઈ રીતે ઉપયોગી છે ?
પ્રકાશ સંશ્લેષિત સૂક્ષ્મ સજીવો કઈ શક્તિનું કઈ શક્તિમાં રૂપાંતરિત કરવા શક્તિમાન હોય છે ?