આથવણયુક્ત પીણાંમાં સૂક્ષ્મજીવો કઈ રીતે ઉપયોગી છે ?
પ્રાચીનકાળથી વાઈન, બીયર, વિસ્કી, બ્રાન્ડી કે રમ જેવાં પીણાં યીસ્ટની મદદથી ઉત્પાદિત કરવામાં આવે છે. આ જ હેતુ માટે વપરાતી યીસ્ટ સેકકેરોમાયસિસ સેરિવિસી બ્રેડ બનાવવા માટે ઉપયોગી છે. તેની મદદથી ધાન્ય અને ફળોનાં રસમાંથી ઇથેનોલનું ઉત્પાદન થાય છે.
જે બ્રેવર્સ યીસ્ટ (Brewer's yeast) તરીકે ઓળખાય છે. શું તમને યાદ આવે છે કે, કઈ ચયાપચયિક પ્રક્રિયાને કારણે યીસ્ટમાંથી ઈથેનોલનું ઉત્પાદન થાય છે ? આથવણ માટે વપરાતા કાચા માલના પ્રકાર અને પ્રક્રિયાના પ્રકાર (નિસ્યંદિત કે અનિસ્યંદિત) ને આધારે વિવિધ પ્રકારનાં આલ્કોહૉલિક પીણાં મેળવાય છે. વાઇન અને બીયરનું ઉત્પાદન નિસ્યંદન વગર મેળવાય છે. જ્યારે વિસ્કી, બ્રાન્ડી અને રમ આથવણ પામેલ રસમાંથી નિસ્યંદન દ્વારા મેળવાય છે.
દારૂની ફેક્ટરીઓમાં આલ્કોહોલના (ઈથેનોલ) નિર્માણમાં ખૂબ જ સામાન્ય આધારક વપરાય છે.
$A$ - એસ્પરજીલસ નાઇઝર બેક્ટરિયા છે.
$R$ - લેક્ટોબેસીલસ ફૂગ છે.
સાચું જાડકું પસંદ કરોઃ-
યોગ્ય જોડકા જોડો.
વિભાગ $- I$ | વિભાગ $- II$ |
$(a)$ એસ્પરજીલસ નાઈઝર | $(1)$ લેકિટક એસિડ |
$(b)$ એસીટોબેકટર એસેટી | $(2)$ બ્યુટીરીક એસિડ |
$(c)$ ક્લોસ્ટ્રિડીયમ બ્યુટીરીકમ | $(3)$ એસેટીક એસિડ |
$(d)$ લેક્ટોબેસિલસ | $(4)$ સાઈટ્રીક એસિડ |